PANCHMAHAL
શહેરા તાલુકાની લાભી ગ્રામ પંચાયતનો નગરપાલિકામાં સમાવેશ ન કરવા મામલતદારને આવેદનપત્ર આપ્યું
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની લાભી ગ્રામ પંચાયતના સરપંચ, સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા તેમના…
રાષ્ટ્રગીતના150 વર્ષની ઉજવણી અને સ્વાવલંબન યાત્રા નિમિતે સી.બી.ગર્લ્સ હાઈસ્કુલ ખાતે વંદેમાતરમ્ નું ગાન કરવામાં આવ્યું.
તારીખ ૧૧/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ રાષ્ટ્રગીત “વંદે માતરમ્ “ના 150 વર્ષ પૂર્ણ થતાં રાષ્ટ્ર ગીતના સન્માનમાં કાલોલ શહેર સ્થિત શ્રીમતી…
કાલોલ શહેર સ્થિત ઉત્તમનગર સોસાયટી પાસેની કાછિયા પટેલ ની વાડીમાં મેદસ્વિતા મુક્ત યોગ કેમ્પનો શુભારંભ કરાયો.
તારીખ ૧૧/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ “સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત ૩૦ દિવસીય…
કમોસમી માવઠાથી ખેતીપાક પર વિપરિત અસર જોવા મળી.શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનુ બજેટ ખોરવાયુ.
તારીખ ૧૧/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ સમગ્ર ગુજરાતમાં આવેલા કમોસમી વરસાદથી ખેતરોમાં શાકભાજી સહિત ઉભા પાકોનો નાશ થતાં ખેડૂતની સાથે સાથે…
LCB પોલીસે વેજલપુર પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો.
તારીખ ૧૧/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન મુજબ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ ગોધરા એલસીબી પોલીસ ઇન્સ્પેકટર…
કાલોલ ની શ્રી સરસ્વતી વિદ્યામંદિર ખાતે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા ચાલતી સ્વાવલંબન યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો.
તારીખ ૧૦/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર કાલોલ ખાતે આજરોજ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ…
કાલોલ ખાતે સૂફી સંત હઝરત સૈયદ બદીયુદીન જીંદાશાહ મદાર ના ઉર્ષની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી.
તારીખ ૧૦/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ઉત્તરપ્રદેશ રાજ્યના કાનપુર જીલ્લા સ્થિત મકનપુર શરીફ ખાતે આરામ ફરમાવતા અને “દમ મદાર બેડા પાર”…
કાલોલ તાલુકા ના વેજલપુર સર્વોદય વિકાસ ટ્રસ્ટ સંચાલિત જે સી એજ્યુકેશન દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું.
તારીખ ૧૦/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના વેજલપુર ગામે સર્વોદય વિકાસ ટ્રસ્ટ વેજલપુર સંચાલિત જે સી એજ્યુકેશન દ્વારા વિજ્ઞાન મેળાનું…
વડોદરા:ખાનકાહે એહલે સુન્નતના ઉપક્રમે ઇદે રિફાઇયા નિમિતે શહેરમાં નીકળ્યુ ભવ્ય ઝુલુસ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૯.૧૧.૨૦૨૫ રિફાઇ ભક્તિ પ્રથાના સ્થાપક હઝરત સુલતાન સૈયદ અહમદ કબીર રિફાઇનો ૮૬૯ મો ઉર્ષ તેમજ ભારતમાં…
શહેરાના ચાંદણગઢ ખાતે ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન’ સાથે નૂતનવર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા શહેરા તાલુકાના ચાંદણગઢ ખોડિયારમાં મંદિર ગ્રાઉન્ડ ખાતે ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન’ના રાષ્ટ્રીય વિચારને કેન્દ્રમાં રાખીને…










