PANCHMAHAL
યાત્રાધામ પાવાગઢ ખાતે દેવ દિવાળી ના પર્વ ને લઇ મંદિર ખાતે ભવ્ય અન્નકૂટ યોજાયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૫.૧૧.૨૦૨૫ સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે બુધવારે દેવ દિવાળી ના પર્વ ને લઇ મંદિર ખાતે…
હાલોલ:શ્રી નારાયણ ધામ તાજપુરા ખાતે દેવ દિવાળીના પવન પર્વને લઇ ભવ્ય અન્નકૂટ યોજાયો,મોટી સંખ્યામાં નારાયણ ભક્તો દર્શનનો લાભ લેવા ઉમટ્યા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૫.૧૧.૨૦૨૫ હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધિ યાત્રાધામ શ્રી નારાયણ ધામ તાજપુરા ખાતે કારતકી પૂનમને દેવ દિવાળીના પવન પર્વને અનુલક્ષીને…
હાલોલ કોર્ટ દ્વારા ૧૦ લાખના ચેક રિટર્ન ની ખોટી ફરીયાદ કરનાર ફરીયાદી ઉપર કારણ દર્શક નોટિસ કાઢી આરોપીને નિર્દોષ છોડી મુકયો.
તારીખ ૦૫/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ન્યાયીક કાર્યવાહીમાં ખોટા પુરાવા રજૂ કરતા ફરીયાદી સામે આવકવેરા વિભાગને પણ જાણ કરવા કોર્ટનુ અવલોકન…
કાલોલ તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તારીખ ૨૬ મી નવેમ્બરના રોજ મામલતદાર કચેરી ખાતે યોજાશે.
તારીખ ૦૫/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકા માટેનો તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તારીખ ૨૬/૧૧/૨૦૨૫ ને બુધવારના રોજ…
સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વિશાળ પદયાત્રા ને લઈ જિલ્લા સ્તરીય પદયાત્રાના આયોજન અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.
તારીખ ૦૫/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે પંચમહાલ જિલ્લામાં યોજાનારી જિલ્લા સ્તરીય પદયાત્રાના આયોજન અંગે ગોધરાના…
પાદરા અભયમ ટીમ પતિ ના અન્ય સ્ત્રી સાથે સંબંધ ના વિખવાદ મા મદદરૂપ બની..
તારીખ ૦૫/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં થી એક પરણિત મહિલાનો 181 અભયમ હેલ્પલાઇન પર…
શહેરા ખાતે દરજી સમાજ વિકાસ મંડળ દ્વારા રજતજયંતી વર્ષની ઉજવણી સાથે સ્નેહ મિલન સમારોહ યોજાયો
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી પંચમહાલ શહેરા નગરપાલિકા ટાઉનહોલ ખાતે 212 દરજી સમાજ વિકાસ મંડળ દ્વારા સ્નેહ મિલન સમારોહ અને રજતજયંતી…
શહેરા શ્રી સ્વામિનારાયણ મંદિરે તુલસી વિવાહ ઉત્સવ: હરિભક્તોને મળ્યો અલૌકિક આનંદ
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા શહેરા: કારતક સુદ એકાદશી/દ્વાદશીના પવિત્ર દિવસે શહેરા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે તુલસી વિવાહનો ભવ્ય કાર્યક્રમ…
કાલોલ આઇસીડીએસ શાખા દ્વારા ઘટક-૧ અને ઘટક-૨ ના આંગણવાડી તેડાગર બહેનોની બે દિવસીય રસોઈ શો તાલીમ યોજાઈ
તારીખ ૦૪/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના આઈસીડીએસ શાખા કાલોલ ઘટક-૧ અને ઘટક-૨ ના આંગણવાડી તેડાગર બહેનોની તારીખ ૦૩/૧૧/૨૦૨૫ થી…
ગોધરા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત યોગ સંવાદ સ્નેહમિલન 2025″ નો કાર્યક્રમ યોજાયો.
તારીખ ૦૪/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ગોધરા નગર ખાતે ૨ જી નવેમ્બર ૨૦૨૫ ના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા…










