PANCHMAHAL
દેવરાજ લો કોલેજના ઈ. પ્રિન્સિપાલ દિવ્યાબેન જે કોન્ટ્રાક્ટરને પીએચડી ની પદવી પ્રાપ્ત થઈ.
તારીખ ૦૯/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ પીએચડી ની ડીગ્રી મેળવતા દેવરાજ લો કોલેજના ઈ. પ્રિન્સિપાલ દિવ્યાબેન જે કોન્ટ્રાક્ટર ગુજરાતની વડી અદાલત…
કાલોલ તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તારીખ ૨૯ મી ઓકટોબરના રોજ મામલતદાર કચેરી ખાતે યોજાશે.
તારીખ ૦૯/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકા માટેનો તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૯/૧૦/૨૦૨૫ ને બુધવારના રોજ સવારે…
ક્ષત્રિય કેળવણી મંડળ વિરુદ્ધ અણછાજતી કોમેન્ટ કરવા બદલ કાલોલ પોલીસ મથકે આવેદનપત્ર આપવામાં આવ્યું.
તારીખ ૦૮/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ વિજયા દશમીના દિવસે ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર ,પૂજન કરવામાં આવતું હોય છે અને શસ્ત્ર પૂજન…
હાલોલના ખોખર ફળીયામા લોખંડની પાઈપ મારવાના કેસમા આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકાયો
તારીખ ૦૮/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ હાલોલ ખાતે રહેતા આસિફશાહ મહેમુદશાહ દીવાન દ્વારા તા.૦૯/૦૧/૨૦૨૩ ના રોજ તેઓના કાકાના દીકરા આબીર મહંમદ…
જયનારાયણ હોસ્પિટલ મધવાસ ખાતે ફ્રી મેગા મેડિકલ કેમ્પ યોજીને ડૉ.સુનીલ પરમારે જન્મ દીન ની અનોખી રીતે ઉજવણી કરી.
તારીખ ૦૮/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના મધવાસ ખાતે ડૉ.સુનિલ પરમારના જન્મ દિવસે જયનારાયણ હોસ્પિટલ ખાતે ફ્રી મેગા મેડિકલ કેમ્પ…
કાલોલ તાલુકાના વાંટા ગામમાં સ્મશાનની સુવિઘા ના અભાવે નદી કિનારે ખુલ્લામાં અંતિમવિધિ કરવા ગ્રામજનો મજબુર.!!
તારીખ ૦૭/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ સરકાર એક તરફ વિકાસની મોટી મોટી વાતો કરે છે ત્યારે ગ્રાઉન્ડ લેવલે હકીકતો કંઈક અલગ…
ટ્રેક્ટર ભાડે લેવાનું કઈ માસિક ₹25,000 નું ભાડું નક્કી કરી ભાડું અને ટ્રેક્ટર નહીં આપી છેતરપિંડી કરનાર ત્રણ ઈસમો સામે ફરિયાદ.
તારીખ ૦૭/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના ચલાલી ગામે રહેતા હિતેશભાઈ પ્રતાપભાઈ ચૌહાણ દ્વારા વેજલપુર પોલીસ મથકે ત્રણ હિસ્સોમાં સામે…
વેજલપુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા વરિયા સંગીતાબેન નો સેવા નિવૃત કાર્યક્રમ યોજાયો
તારીખ ૦૭/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ પ્રાથમિક શાળામાં છેલ્લા ૨૯ વર્ષથી ફરજ બજાવતા વરીઆ સંગીતાબેન પૂનમચંદ…
શહેરા નગરપાલિકા હોલ ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષની અધ્યક્ષતામાં આયુષ મેળો યોજાયો
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામકશ્રી આયુષ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ…
ગોધરા (શહેર) તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૯ મી ઓક્ટોબરના રોજ યોજાશે
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા ગોધરા (શહેર) તાલુકા માટેનો તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૯/૧૦/૨૦૨૫ ને બુધવારના રોજ…










