RAJKOT
Rajkot: પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના અંતિમ દર્શન અને અંતિમ યાત્રા સમય માટે નિયત કરાયેલી પાર્કિંગ વ્યવસ્થા
તા.૧૫/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને અંતિમ દર્શન તથા અંતિમ સંસ્કાર માટે રાખવામાં આવનાર…
Rajkot: રાજકોટમાં નિયત રૂટ ઉપર સ્વ. પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સંભવિત અંતિમ યાત્રાના એક કલાક પહેલા વાહનો માટે પ્રવેશ બંધ અને નો-પાર્કિંગ જાહેર
તા.૧૫/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ શહેરમાં આગામી સમયમાં સ્વ. પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા નીકળવાની સંભાવના છે. રાજકોટ શહેર…
Rajkot: વિંછીયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા સિનિયર સિટીઝન સાધન સહાય કેમ્પનો ૧૫૫૭ વરિષ્ઠ નાગરિકોએ લાભ લીધો
તા.૧૫/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લાના વિંછીયામાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સિનિયર સિટીઝન સાધન સહાય કેમ્પ યોજાયો હતો. આ…
પૂર્વ CM વિજય રૂપાણીના નિધનને લીધે રાજ્યવ્યાપી શોકને લીધે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું 12 જૂન, 2025 ના રોજ નિધન થયું હતું. તેમના અવસાનથી રાજ્યભરમાં શોકનો માહોલ છવાયો છે.…
Dhoraji: ધોરાજીમાં સખી મંડળની બહેનોના સહયોગથી વપરાયેલા કપડાંમાંથી સુંદર અને ટકાઉ થેલીઓ બનાવવાની કામગીરી હાથ ધરાઈ
તા.૧૪/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Dhoraji: રાજકોટ જિલ્લાની ધોરાજી નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન – શહેરી અને અર્બન લાઈવલીહુડ મિશનના સંયુક્ત…
Rajkot: રાજકોટના સોનલ વસોયાની સિદ્ધિ: પેરા કેનો એશિયન ચેમ્પિયનશિપ-૨૦૨૫માં ‘કયાક’માં બ્રોન્ઝ મેડલ
તા.૧૪/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર વોટર સ્પોર્ટ્સમાં એશિયન ચેમ્પિયનશિપમાં સતત બીજીવાર મેડલ અપાવનાર ગુજરાતના પ્રથમ ખેલાડી Rajkot: રાજકોટ અને ગુજરાતનું ગૌરવ સમાન…
Rajkot: ભયના ઓથર હેઠળ જીવતી પરપ્રાંતીય યુવતી માટે નિર્ભયતાનું વચન નિભાવતી ટીમ અભયમ્
તા.૧૪/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર સંભવિત હુમલાના ડરને લીધે અમરેલીથી રાજકોટ આવેલી યુવતીને અપાવ્યો સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય Rajkot: પશ્ચિમ બંગાળથી…
Rajkot: તરછોડાયેલ નવજાત શિશુની વ્હારે આવતી ૧૦૮ ઇમરજન્સી સેવા
તા.૧૪/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અમદાવાદ હાઇવે ઉપર અનાથ શિશુ મળી આવતા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાયું Rajkot: આરોગ્યની સુખાકારી છેવાડાના…
Rajkot: ચોમાસામાં કપાસના વાવેતર વખતે ધ્યાનમાં રાખવાની માર્ગદર્શક સલાહો
તા.૧૪/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ગુલાબી ઈયળનો ઉપદ્રવ ટાળવા આગોતરું વાવેતર ન કરવા સલાહ Rajkot: ચોમાસું આવી પહોંચ્યું છે અને ખેડૂતો વાવણીની…
Rajkot: રાજકોટનું ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડ તા.૧૯ ના રોજ યોગમય બનશે
તા.૧૪/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી તા.૧૯ જૂનના રોજ રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોગ શિબિર…







