RAJKOT
Rajkot: રાજકોટ જિલ્લાના તમામ ૧૧ તાલુકામાં ૬ તથા ૭ ડિસેમ્બરે રવિ કૃષિ મહોત્સવ
તા.૩/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર ખેડૂતોને ઘરઆંગણે રવિ પાકો અંગે માર્ગદર્શન, યોજનાકીય સહાયની માહિતી અપાશે Rajkot: રાજકોટ જિલ્લાના ખેડૂતોને રવિ સીઝનમાં રવિ…
Rajkot: રાજકોટમાં ૫ ડીસેમ્બરે રાજ્યકક્ષા યુવા ઉત્સવ સ્પર્ધાનું ઉદ્ઘાટન કરાશે
તા.૩/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર કાર્યક્રમમાં મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ : કુલ ૪૦ સ્પર્ધાઓમાં ઝોનકક્ષાના વિજેતા કલાકારો ભાગ લેશે Rajkot: ગુજરાત સરકારના રમતગમત,…
Rajkot: શ્રી મુંજકા-૨ પ્રાથમિક શાળામાં ‘ઓલ અપ’ પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ ૮ ના વિદ્યાર્થીઓને નિ:શુલ્ક ટેબલેટ અપાયા
તા.૩/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર એન.એમ.એમ.એસ, જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાની તૈયારીમાં થશે મદદરૂપ ટેબલેટ Rajkot: પાટી-પેન થી શરુ થતું શિક્ષણ આજે ટેબલેટ…
Rajkot: રાજકોટમાં દિવ્યાંગોને સાધન સહાય, પ્રતિભાને મંચ આપીને થઈ ‘વિશ્વ દિવ્યાંગ દિવસની’ ઉજવણી
તા.૩/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર દિવ્યાંગ લગ્ન સહાય માટે રૂ.૫૦ હજારનો ચેક, વ્હીલચેર તેમજ હિયરિંગ એડ સહાય વિતરણ કરાઈ દિવ્યાંગ બાળકોએ સુંદર…
Rajkot: યાત્રાધામ વિરપુર એસ.ટી.ડેપો દ્વારા વિદ્યાર્થીઓ માટે સેમિનાર યોજાયો…
તા.૩/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર ટી.સી.વિશાલ ચૌહાણ દ્વારા બસ પાસ સરળતાથી નીકળી જાય તે માટે ઝીણવટભર્યુ માર્ગદર્શન અપાયું…. Rajkot:…
નમ્રતા ગ્રીન ફાઉન્ડેશન રાજકોટ ના સહયોગથી દાહોદ ની ગલાલિયાવાડ પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
નમ્રતા ગ્રીન ફાઉન્ડેશન રાજકોટ ના સહયોગથી દાહોદ ની ગલાલિયાવાડ પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થા પ્રમુખ.કમલેશભાઈ પાટડીયા…
Rajkot: સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે રાજકોટના પાળ ખાતે અંદાજે ૧૦ કરોડથી વધુના વિકાસ કામોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયા
તા.૧/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર ગ્રામ્ય વિસ્તારોમાં પણ શહેર જેવી સુવિધાઓનું નિર્માણ થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અનેક પરિવારોના ઘરના…
Rajkot: પરાપીપળીયા ગામમાં આઇ.સી.યુ. ઓન વ્હીલ એમ્બ્યુલન્સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
તા.૩૦/૧૧/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર આજુબાજુ વિસ્તારના ૧૦થી વધુ ગામોના લોકોને મળશે આ એમ્બ્યુલન્સનો લાભ Rajkot: રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દર્દીઓની…
Rajkot: રાજકોટ જિલ્લામાં શાળાઓને “ટોબેકો ફ્રી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ”(TOFEI) કરવા સેટકોમનું આયોજન કરવામાં આવ્યું
તા.૩૦/૧૧/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ભારતમાં તમાકુના કારણે ૧૩.૫ લાખ લોકો દર વર્ષે મૃત્યુ પામે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) પ્રમાણે…
Rajkot: જસદણ-વિંછીયા તાલુકાની સંકલન બેઠક યોજાઇ
તા.૩૦/૧૧/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: જળ સંપત્તિ અને પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને જસદણ પ્રાંત કચેરી ખાતે જસદણ અને વીંછિયા…








