RAJKOT
Rajkot: સ્વાતંત્ર્ય દિવસે ૧૦૮, ખીલખીલાટ, ૧૯૬૨ના શ્રેષ્ઠ કર્મીઓનું સન્માન
તા.૧૬/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર લોધીકા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં કલેકટરશ્રીના હસ્તે સર્ટિફિકેટ આપી કરાઈ કામગીરીની સરાહના Rajkot:…
Rajkot: રાજકોટ જીવનનગરમાં સ્વાતંત્ર્ય પર્વની આન-બાન-શાનથી ઉજવણી રાજય–કેન્દ્ર સરકાર અંધશ્રદ્ધા નાબુદી માટે પ્રયત્નશીલ – સાંસદ રૂપાલા
તા.૧૬/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર વિજ્ઞાન યુગને પ્રાધાન્ય આપવું લોકોની નૈતિક ફરજ…. સાંસદ મોકરીયા. રાજમાર્ગો ઉપર દેશપ્રેમ નારાથી લોકોનું ધ્યાન ખેંચ્યું. રાષ્ટ્રીય…
Rajkot: આમ આદમી પાર્ટી રાજકોટ શહેર દ્વારા 78માં સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી
તા.૧૫/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: આજ સુવર્ણ અવસર પર પ્રદેશ ટ્રેડવિંગ પ્રમુખ શિવલાલભાઈ બારસિયા, ઈન્દુભા રાઓલ, શહેર પ્રમુખ દિનેશભાઈ જોશી, શહેર…
Rajkot: ૭૮માં રાષ્ટ્રીય પર્વ નિમિત્તે રાષ્ટ્રધ્વજને સલામી આપતા રાજકોટ જિલ્લા નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધી
તા.૧૫/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટની ચૌધરી હાઈસ્કૂલના પટાંગણમાં શહેરકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી રાજ્ય સરકાર સમાજના તમામ વર્ગના ઉત્થાન અને સર્વાંગી…
૧૯ મી સોમવારે રક્ષાબંધન પર્વ આખો દિવસ ઉજવવા વિજ્ઞાન જાથાની અપીલ રક્ષાબંધને ભદ્રાદોષને દફનાવી રાખડી બાંધવી… વિજ્ઞાન જાથા
રાખડી બાંધવામાં મુર્હુત-ચોઘડીયાની જરૂર નથી… જયતં પંડયા. જયોતિષીઓના મતમતાંતરથી લોકો બોધપાઠ શીખે. ભદ્રાકાલ બલા નડવાનું જ કામ કરે છે. ભદ્રાદોષ…
Rajkot: બાગાયતી પાકની કાપણી પછીની વ્યવસ્થા તથા બજાર સાથે સાંકળવા નવી યોજના જાહેર
તા.૧૩/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર કોલ્ડ સ્ટોરેજની સંગ્રહ-ક્ષમતા વધારવા કાર્યક્રમ જાહેરઃ આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી થઈ શકશે Rajkot: રાજ્ય સરકારે ચાલુ વર્ષે…
Rajkot: રાજકોટ શહેર કક્ષાની સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ચૌધરી હાઈસ્કૂલ ખાતે યોજાશે
તા.૧૩/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ભારતના ૭૮ મા સ્વાતંત્ર્ય પર્વની રાજકોટ શહેર કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી તા. ૧૫ મી ઓગસ્ટ-૨૦૨૪ને ગુરૂવારના…
Rajkot: નશીલા પદાર્થોના સેવનને અટકાવવા “COTPA એક્ટ” હેઠળ રાજકોટ પોલીસે ૧૨૬ કેસો નોંધ્યા
તા.૧૩/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હેઠળ “નશામુક્ત ભારત અભિયાન” ચલાવાઈ રહ્યું છે. જેના ભાગરૂપે દેશભરના…
Rajkot: શ્રી કે. ટી.શેઠ વિદ્યાલય ખાતે ૭૫ મો મહાનગરપાલિકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો
તા.૧૩/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર એગ્રો ફોરેસ્ટ્રી યોજના અંતર્ગત રાજકોટમાં ૭૬૦ હેક્ટર પર કરાયું વૃક્ષોનું વાવેતર Rajkot: સામાજિક વનીકરણ વિભાગ રાજકોટ દ્વારા…
Rajkot: કોટડા સાંગાણી ખાતે યોજાયેલ તિરંગા યાત્રામા બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા
તા.૧૩/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર Rajkot: સ્વાતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે. રાજકોટ જિલ્લામાં…










