RAJKOT
Rajkot: રાજકોટના શેલ્ટર હોમની વ્યવસ્થાઓની ચકાસણી કરતું જિલ્લા વહીવટીતંત્ર
તા.૩૦/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લામાં પડેલા ભારે વરસાદના લીધે ઠેર ઠેર પાણી ભરાઈ જતાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે…
Rajkot: પાણીજન્ય રોગચાળાને અટકાવવા અગમચેતીના પગલાં લેતું તંત્ર
તા.૩૦/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ક્લોરીનેશનની કામગીરી પૂરજોશમાં Rajkot: રાજકોટ જિલ્લામાં સતત વરસી રહેલા અનરાધાર વરસાદનું જોર ઘટ્યું…
Rajkot: રાજકોટ જિલ્લામાં રોગચાળો ફેલાતો અટકાવવા ૭૦૦ આરોગ્ય ટીમો મેદાન પર
તા.૩૦/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર રોજ ૩.૫ લાખ જનતાનું સર્વેલન્સ, ૫ દિવસમાં સઘન સર્વેલન્સ, ડસ્ટિંગ, કલોરિનેશન સહિતની કામગીરી પૂર્ણ કરાશે Rajkot: રાજકોટ…
Rajkot: રાજકોટમાં રામકૃષ્ણ આશ્રમ દ્વારા ચાર દિવસમાં વરસાદના અસરગ્રસ્ત ૬૦૦૦થી વધુ લોકોને ભોજન વિતરણ
તા.૩૦/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર અતિવૃષ્ટિના પ્રથમ દિવસથી જ રામકૃષ્ણ આશ્રમના સંતો તેમજ સ્વયંસેવકો ભોજન સેવામાં લાગી ગયા શિવભક્તો…
પુત્રે માતાની હત્યા કર્યા બાદ સ્ટેટસ મૂક્યું ‘આઈ કિલ્ડ માય મોમ, સોરી..’
રાજકોટમાં માનસિક રીતે અસ્વસ્થ માતાની ખુદ પુત્રએ જ બ્લેન્કટથી ગળે ટુંપો દઈ હત્યા નિપજાવ્યા બાદ સોશીયલ મીડિયા પર ‘આઈ કિલ્ડ…
જિલ્લાની સરકારી કચેરીઓમાં હોમ-હવન માટે પાબંદી… કલેકટર પ્રભવ જોષી
અમદાવાદ: રાજકોટમાં યોજાતા લોકમેળામાં વિઘ્ન ન આવે તે માટે ડે. કલેકટરે ઓફિસમાં યજ્ઞનું આયોજન કરી કર્મચારીઓ સાથે સ્વાહ-સ્વાહાની આહુતિ આપતા…
Rajkot: NCORD કમિટીની મીટિંગ તા. ૩૦ ઓગસ્ટના રોજ યોજાશે
તા.૨૮/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ શહેરમાં નશાબંધીને લગતા ગુનાઓ અટકાવવા એ રાજકોટ શહેર પોલીસની પ્રાથમિકતા છે. તથા નાર્કોટીકસની ગેરકાયદેસર હેરા-કેરી…
Rajkot: વરસાદની પ્રતિકુળ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્રની સજ્જતા જામકંડોરણા અને ઉપલેટા પંથક ખાતે ભારે વરસાદમાં ફસાયેલા છ સ્થાનિકોનું રેસ્ક્યુ કરાયું
તા.૨૮/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અતિભારે વરસાદની પરિસ્થિતિ સામે લડવા આવશ્યક પગલાં લઇ રહ્યું છે. કલેક્ટરશ્રી પ્રભવ…
Rajkot: રાજકોટ મહાનગર-જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા બેઠક યોજાઇ
તા.૨૮/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદની ચેતવણી વચ્ચે લોકોને સહાયરૂપ થવા દરેક મંત્રીને બે-બે જિલ્લા ફાળવ્યા અને જિલ્લામાં…
Rajkot: સાહિત્ય પ્રકાશન સહાય યોજનાનો લાભ મેળવવા ૧૦ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકાશે
તા.૨૮/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અનુસૂચિત જાતિ સંબંધિત પ્રકાશન માટે રૂ. ૧૦,૦૦૦ સુધીની સહાય અપાશે Rajkot: મહારાજા સયાજીરાવ ગાયકવાડ અનુસૂચિત જાતિ સાહિત્ય…








