RAJKOT
Rajkot: બાલભવન ખાતે તા. ૧૨ થી ૧૪ જુલાઈના શાસ્ત્રીય નૃત્ય તાલીમ શિબિર યોજાશે
તા.૯/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હેઠળની ગુજરાત સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી,…
Rajkot: રાજકોટ પૂર્વ વિસ્તારમાં આવેલી સરકારી ખરાબાની અંદાજિત રૂ. ૫૦ કરોડની કિંમતની ૨૨,૫૬૧ ચોરસ મીટરની સરકારી જમીન ખાલી કરાવાઈ
તા.૯/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા કોમર્શિયલ બાંધકામોનું…
Rajkot: નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા વડાલી તાલુકાના છાવણી ગામે પ્રાથમિક શાળા માં વિપુલભાઈ લોનવાલા દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું
તા.૯/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર Rajkot: ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ ને બચાવવાના ઉદ્દેશ્ય સાથે, નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા, વડાલી તાલુકાના…
Rajkot: મહોરમના તહેવાર નિમિત્તે રાજકોટ ગ્રામ્ય-જિલ્લામાં પૂર્વમંજૂરી વિના તાજીયા જૂલુસ કાઢવા પર પ્રતિબંધ
તા.૮/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર તાજીયામાં લોખંડના સળીયા-વીજળી વહન થતી હોય તેવા પદાર્શો ના વાપરવા: અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પડાયું…
Rajkot: ગુંદાળા ફાટક ઓવરબ્રિજ નિર્માણ માટે ગુંદાળા રોડ પર વાહનોની અવરજવર પ્રતિબંધિત કરાઈ : વૈકલ્પિક રસ્તાઓ જાહેર કરાયા
તા.૮/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગુજરાત સરકારના ફાટકમુક્ત અભિયાન અંતર્ગત ગુંદાળા રોડ પર આવેલ ફાટક પર ઓવરબ્રિજની કામગીરી જી.યુ.ડી.સી. દ્વારા શરૂ…
Rajkot: રાજકોટ જિલ્લામાં ઝુનોસીસ દિવસની ઉજવણી કરાઈ
તા.૮/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર આરોગ્ય વિભાગ દ્વારા ઝુનોસીસ રોગો વિશે લોકોને જાગૃત કરાયા Rajkot: રાજકોટ જિલ્લામાં જિલ્લા આરોગ્ય કચેરી દ્વારા વલ્ડ…
Rajkot: કલેકટરશ્રી પ્રભવ જોશીના હસ્તે ૧૦૦ બાળકીઓને એજ્યુકેશન કીટ વિતરિત કરાઈ: તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા
તા.૬/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર “બેટી બચાઓ બેટી પઢાઓ” મિશન અંતર્ગત સ્પેશ્યલ હોમ ફોર ગર્લ્સ ખાતે રાજકોટ – ગોંડલની બાળાઓને શિક્ષણ માટે…
Rajkot: રાજકોટમાં કોઈપણ માન્યતા વગરની સ્કૂલ ચાલતી હોવાનો પર્દાફાશ થતા ખળભળાટ
તા.૫/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગુજરાતમાં નકલી અધિકારી, નકલી સરકારી કચેરી, નકલી ટોલનાકું, નકલી ઘી બાદ હવે રાજકોટમાં નકલી સ્કૂલ ચાલુ…
Rajkot: પ.પૂ.મહંત સ્વામી મહારાજના પ્રાતઃપૂજા દર્શને પદયાત્રા દ્વારા ભક્તિ અર્ઘ્ય અર્પણ કરતા હરિભક્તો
તા.૫/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટના વિવિધ વિસ્તારોમાંથી ૩૦૦૦ જેટલા ભાઈઓ બહેનો ભજન ભક્તિ કરતા પદયાત્રામાં જોડાયાછે Rajkot: છેલ્લા સતત ૨૦ દિવસોથી…
Rajkot: યુ.પી.એસ.સી.ની પરીક્ષામાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ
તા.૫/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર પરીક્ષાના દિવસે જિલ્લા પુરવઠા કચેરી ખાતે કંટ્રોલરૂમ કાર્યરત રહેશે Rajkot: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા તા.૭ જૂલાઇના…









