RAJKOT
Rajkot: ઈરાન ઈઝરાયેલ યુદ્ધમાં ફસાયેલા રાજકોટ જિલ્લાના નાગરિકો માટે જાહેર કરાયેલા હેલ્પલાઇન નંબર
તા.૧/૩/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર ભારતીય દુતાવાસ દ્વારા જારી કરાયેલી સૂચનાઓનું પાલન કરવા તથા ઇ-મેલ આઇડી અને હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરવા નાગરિકોને…
Rajkot: શ્રમ, રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને અધિકારીઓ સાથે બેઠક યોજાઈ
તા.૧/૩/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર શ્રમિકોના પરિશ્રમ અને યોગદાનથી જ રાજ્યનો વિકાસ શક્ય બન્યો છે: શ્રમિકોની કાળજી રાખવી એ આપણી સામૂહિક જવાબદારી:…
Rajkot: “પુસ્તકોથી પરે જીવંત વિજ્ઞાનનો વાસ્તવિક અનુભવ કરાવતું રાજકોટનું રિજનલ સાયન્સ સેન્ટર”
તા.૨૭/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર આલેખન – હેમાલી ભટ્ટ, રાજ લક્કડ, પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ “વેસ્ટમાંથી બેસ્ટથી લઈને ક્વોન્ટમ મોડેલ સુધી અને…
Rajkot: ’યોગમય ગુજરાત’ના અભિયાનને વેગ આપવા નવા ટ્રેનર્સ સજ્જ
તા.૨૭/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૦૦થી વધુ યોગ ટ્રેનર્સની પ્રેક્ટિકલ પરીક્ષા યોજાઈ Rajkot: ગુજરાત સરકારના રમત-ગમત,…
Rajkot: રાજકોટ જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ શ્રી પ્રવીણાબેન રંગાણીના હસ્તે પ્રાકૃતિક ખેતી સ્ટોલનું ઉદ્ઘાટન
તા.૨૭/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડના સહયોગથી આયોજન : લોકોને ઓર્ગેનિક વસ્તુઓનો ઉપયોગ કરવા માટે અનુરોધ Rajkot: રાજકોટ જિલ્લા…
Rajkot: “૨૭ ફેબ્રુઆરી : વિશ્વ એન.જી.ઓ. દિવસ” રાજકોટનું ઓજસ્વીની ફાઉન્ડેશન : જરૂરિયાતમંદોના જીવનમાં ઓજસ પાથરતી સંસ્થા
તા.૨૬/૨/૨૦૬ વાત્સલ્યમ્ સમાચાર આલેખન : માર્ગી મહેતા સેવા પરમો ધર્મ : સરકારી શાળાઓમાં કાર્યરત રામહાટ પ્રોજેક્ટ હેઠળ નજીવા દરે સ્ટેશનરીનું…
Rajkot: રાજકોટ જિલ્લાના પશુઓમાં ખરવા મોવાસા રોગ પ્રતિબંધક રસીકરણનો ૧ લી માર્ચથી પ્રારંભ
તા.૨૬/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર છ મહિનાથી વધુ ઉંમરના ૫ લાખ જેટલા ગાય ભેસ વર્ગના પશુઓનો સમાવેશ Rajkot: પશુઓમાં જોવા મળતા ગંભીર…
Gondal: “મેદસ્વિતામુક્ત ગુજરાતનો સંકલ્પ” ગોંડલમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભવ્ય યોગ શિબિર યોજાઈ
તા.૨૬/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Gondal: ગોંડલ તાલુકામાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોંડલ શહેર અને આસપાસના વિસ્તારના ૪૦૦…
Rajkot: ક્લેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ
તા.૨૬/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર મેડિકલ સ્ટોરમાં નશાકારક દવાઓ અને શાળાઓ આસપાસ તંબાકુ વેચાણકર્તા વિરુદ્ધ સઘન પગલાં લેવા સૂચના આપતા કલેકટરશ્રી ડો.…
Rajkot: બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારતા કલેકટર ડો. ઓમ પ્રકાશ
તા.૨૬/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર ધો-૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ:શહેરના કુલ ૩૨૨ પરીક્ષા કેન્દ્રો પર ૮૦,૨૪૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે…









