RAJKOT
Rajkot: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા જસદણ-વિંછિયાને નવરાત્રિ ભેટઃ રૂ.૧૦૯૫ લાખના કામોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયાં
તા.૨૭/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રૂ. ૫૪૦ લાખના ખર્ચે નિર્મિત વીરનગર-નાની લાખાવડ રોડ મંત્રી શ્રી કુંવરજીભાઈએ જાહેરજનતા માટે ખુલ્લો મુક્યો મંત્રીશ્રી દ્વારા…
Rajkot: રાજકોટના ગોંડલ-મોવૈયા-શ્રીનાથગઢ સહિતના રોડની પેચવર્કની કામગીરી કરાઈ
તા.૨૭/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં ભારે વરસાદના લીધે ખરાબ થયેલા રસ્તાનાં મરામતની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવા સૂચના આપી…
Jasdan: કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે જસદણ નગરપાલિકાના નવા ભવનનું લોકાર્પણ કરાયું
તા.૨૭/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રૂ.૨.૯૫ કરોડના ખર્ચે નિર્મિત નવું નગર સેવાસદન જસદણ શહેરનું ઘરેણું બની રહેશે નાગરિકોની સુખાકારી વધે તેના માટે…
Rajkot: રાજકોટ તાલુકા કક્ષાનો “એક પેડ માઁ કે નામ” વૃક્ષારોપણ કાર્યક્રમ શ્રી ખીજડીયા પ્રાથમિક શાળા ખાતે યોજાયો
તા.૨૭/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણનું જતન અને વૃક્ષોનું મહત્ત્વ સમજાવવાના ઉદ્દેશ્ય સાથે “એક પેડ માઁ કે…
Rajkot: રાજકોટ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો: અંદાજે ૭૦૦ ઉમેદવારોએ મેળામાં ભાગ લેવા નોંધણી કરાવી
તા.૨૬/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: સાંસદશ્રી રામભાઈ મોકરિયાની વિશેષ ઉપસ્થિતિમાં તથા ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહની અધ્યક્ષતામાં રોજગાર ભરતી મેળો યોજાયો હતો.…
Gondal: ગોંડલમાં ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અંતર્ગત સફાઈમિત્ર સુરક્ષા શિબિર તથા નગરસ્વચ્છતાની કામગીરીની સમીક્ષા કરતાં અધિક કલેકટર શ્રી ઇલાબેન ચૌહાણ
તા.૨૫/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર તમામ સફાઈ કર્મચારીઓની નિ:શુલ્ક આરોગ્ય ચકાસણી કરાઈ-મેદસ્વિતા મુક્તિ માટે સફાઈ કર્મચારીઓને માર્ગદર્શન અપાયું Rajkot, Gondal: સ્વચ્છતા હી…
Jetpur: જેતપુરમાં ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અંતર્ગત શહેરના મુખ્ય વિસ્તારોમાં સફાઇ કરાઈ
તા.૨૫/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર મેદસ્વિતા ઘટાડવા માટે દૈનિક આહારમાં તેલ, મીઠું, ખાંડ સહિતના ખાદ્ય પદાર્થોના વપરાશને ઘટાડવા અંગે જરૂરી માર્ગદર્શન અપાયું…
Rajkot: ૨૬ સપ્ટેમ્બર વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસઃ રાજકોટ જિલ્લામાં ૧.૫૭ લાખ વૃક્ષોનું વાવેતર
તા.૨૫/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખનઃ સંદીપ કાનાણી ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન હેઠળ રાજ્યમાં ગત વર્ષે ૧૭.૫૦ કરોડ રોપા વિતરણ…
Jetpur: સ્વચ્છતા હl સેવા-૨૦૨૫’ અભિયાન સર્જનાત્મક અભિવ્યક્તિ દ્વારા સ્વચ્છતા અંગેની જાગૃતિ કરતાં જેતપુરની કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ
તા.૨૫/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jetpur: સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત પી.એમ. શ્રી કેન્દ્રીય વિદ્યાલય જેતપુરમાં કલા પ્રદર્શન યોજાયું હતું, જેમાં ધોરણ ૧…
Jasdan: જસદણમાં ‘સ્વચ્છતા હિ સેવા-૨૦૨૫’ અંતર્ગત સફાઈમિત્ર સુરક્ષા શિબિર તથા નગરસ્વચ્છતાની કામગીરીની સમીક્ષા કરતાં અધિક કલેકટર શ્રી ઇલાબેન ચૌહાણ
તા.૨૫/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ‘‘મેદસ્વિતામુકત ગુજરાત’’ અંગે ગ્રામ્ય નાગરિકોને માહિતગાર કરાયા Rajkot: ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અને ‘સ્વચ્છોત્સવ” અભિયાનના ભાગરૂપે રાજ્યવ્યાપી સ્વ્ચ્છતાના…










