RAJKOT
Jasdan: સ્વચ્છોત્સવ-૨૦૨૫” : જસદણમાં સફાઈ અભિયાન અંગે લોકોને જાગૃત કરાયા
તા.૨૪/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અને ‘સ્વચ્છોત્સવ” અભિયાનના ભાગરૂપે રાજ્યવ્યાપી સ્વ્ચ્છતાના કાર્યકમો હાથ ધરવામાં આવી રહ્યા છે.…
Jetpur: નવરાત્રી દરમ્યાન જેતપુરમાં રાત્રી સફાઈ અભિયાન
તા.૨૪/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jetpur: નવરાત્રીના પાવન પર્વમાં લોકો ગરબે રમવા ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે, ત્યારે જેતપુર નગર પાલિકા…
Rajkot: પાપડ, ખાખરા સહિતના માઈક્રો ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોને P.M.F.M.E. યોજના અંતર્ગત રૂ.૧૦ લાખ સુધીની સહાય મળશે
તા.૨૪/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: નાના-મોટા ખાદ્યપદાર્શોના ઉત્પાદન વધારવાના હેતુથી પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ (P.M.F.M.E.) યોજના કાર્યરત છે.…
Dhoraji: સ્વચ્છોત્સવ : ધોરાજીમાં સ્વચ્છતા સંદેશ સાથે સેલ્ફી પોઇન્ટનો લાભ લેતા નગરજનો
તા.૨૪/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Dhoraji: હરવા ફરવાના સ્થળોની યાદગીરી રૂપે સેલ્ફી લેતા નગરજનો સ્વચ્છતાની સેલ્ફી લઈ સામાજિક સંદેશ ફેલાવે તે…
Rajkot: વિવિધ શાળાના ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓ માટે “માનસિક સ્વસ્થતા જાગૃતિ” કાર્યક્રમ યોજાયો
તા.૨૪/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગુજરાત રાજ્યનું દરેક બાળક પોતાના જીવનમાં શારીરિક અને માનસિક રીતે મજબુત બને તે માટે રાજ્ય સરકાર…
Rajkot: બાયો ટેકનોલોજી ક્ષેત્રમાં ઉદ્યોગ સહિતની વ્યાપક તકો અંગે રાજકોટમાં ૨૬મીએ ‘બાયોટેક કોન્કલેવ’ યોજાશે
તા.૨૩/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશનના ડાયરેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા રાજકોટમાં પત્રકારોને સંબોધન Rajkot: ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન…
Rajkot: રાજકોટ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે કરાઈ “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ”ની ઉજવણી
તા.૨૩/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર નિદાન કેમ્પ, મિલેટ સ્પર્ધા, રોપાઓનું વિતરણ તેમજ ‘અમૃત પેય’ ઉકાળાનું પાન કરાવવા સહિતના કાર્યક્રમો યોજાયા Rajkot: આજ…
Rajkot: “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર’ પખવાડિયા ઉજવણી અંતર્ગત હેલ્થ ચેકઅપ કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા
તા.૨૩/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટ જીલ્લામાં તા ૧૭ થી ૨૨ દરમાન ૧,૮૧૨ હેલ્થ ચેકઅપ કેમ્પમાં ૬૭ હજારથી વધુ લોકોની આરોગ્ય ચકાસણી…
Rajkot: કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં રાજકોટમાં સહકારી મહા સંમેલન યોજાયું
તા.૨૨/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આર.ડી.સી. બેન્ક ખાતે સ્વ. વલ્લભભાઈ પટેલ, સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું શ્રી અમિતભાઈ શાહના હસ્તે અનાવરણ રાજકોટ જિલ્લાનું…
Rajkot: રાજકોટ અમદાવાદ હાઈવે પર રોડ ચાલતી મરામતની કામગીરી
તા.૨૨/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજ્યમાં પડેલા ભારે વરસાદના કારણે રોડ રસ્તા પર પડેલ ખાડાઓને કારણે લોકોને પડતી મુશ્કેલી દૂર કરવા…










