RAJKOT
Rajkot: રાજ્યકક્ષાની “શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ સ્પર્ધા”માં રાજકોટના આયોજકો ભાગ લઈ શકશેઃ વિજેતાને લાખો રૂપિયાના પુરસ્કાર
તા.૨૧/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર મેજર ધ્યાનચંદના જન્મદિન – “નેશનલ સ્પોર્ટ્સ ડે”ની ઉજવણી નિમિત્તે રાજકોટ જિલ્લામાં ૨૯થી ૩૧ ઓગસ્ટ સુધી વિવિધ સ્પોર્ટસ્…
Gondal: ગોંડલમાં ભીના કચરા અને સૂકા કચરાના વર્ગીકરણની સમજ આપતું શેરીનાટક ભજવાયું
તા.૨૧/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Gondal: રાજકોટ જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા ‘સ્વચ્છ ભારત મિશન – અર્બન’ હેઠળ સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા માટે…
Jetpur: જેતપુર-નવાગઢ નગરપાલિકા દ્વારા શેરીનાટકના માધ્યમથી સ્વચ્છતાનો સંદેશ અપાયો
તા.૨૧/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jetpur: રાજકોટ જિલ્લાની જેતપુર-નવાગઢ નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છ ભારત મિશન – અર્બન’ હેઠળ શેરીનાટકના માધ્યમથી લોકોને સ્વચ્છતા…
Rajkot: “ટપાલ વિભાગનું ‘કસ્ટમર ફ્રેન્ડલી’ ડિજિટલ પગલું” એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજીનાં પ્રારંભથી ગ્રાહકો ક્યુઆર કોડથી ડિજિટલ ચૂકવણી કરી શકશે
તા.૨૧/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ટપાલ વિભાગે ડિજિટલ ઇન્ડિયા અને કેશલેસ ઇન્ડિયા તરફ ‘કસ્ટમર ફ્રેન્ડલી’ પગલું ભર્યું છે. રાજકોટ સહિત દેશભરની…
Rajkot: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણની સરકારી વિજ્ઞાન કોલેજના તેજસ્વી તારલાઓને સન્માનિત કર્યા
તા.૨૧/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: જળસંપત્તિ અને પાણી પૂરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉત્કૃષ્ટ દેખાવ…
Rajkot: ભાયાવદર નગરપાલિકા દ્વારા યોજાઈ સ્વચ્છતા ઝુંબેશ
તા.૨૧/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ભાયાવદર નગરપાલિકામાં ૧૮થી ૩૦ ઓગસ્ટ સુધી સ્વચ્છતા ઝુંબેશ ચાલી રહી છે. જે અંતર્ગત આજરોજ સરદાર વલ્લભભાઈ…
Rajkot: રાજકોટ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી ખાતે સૈનિકોના આશ્રિતોને વિનામૂલ્યે કાનૂની સહાયતા મળશે
તા.૨૧/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે રાજકોટ, મોરબી અને અમરેલી જિલ્લામાં વસવાટ કરતા સેવારત સૈનિકો,…
Rajkot: રાજકોટ શહેર પોલીસ દ્વારા રર ઓગસ્ટે ‘મેગા હેલ્મેટ રેલી’ યોજાશે
તા.૨૧/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: લોકોની સુરક્ષા અર્થે હેલ્મેટ પહેરવી ફરજિયાત છે. જે અંગે જાગૃતિ ફેલાવવા રાજકોટ શહેર પોલીસ દ્વારા તા.…
Rajkot: રાજકોટને મળશે નવી ૭ એ.સી. પ્રીમિયમ લક્ઝરી બસ : સાંસદ તેમજ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં બસોને ફ્લેગ ઓફ બાદ પ્રસ્થાન કાર્યક્રમ
તા.૨૧/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજ્યની પ્રજાને મુસાફરી દરમ્યાન વધુ સુખાકારીયુક્ત પરિવહન સેવાઓ મળી રહે, તે હેતુથી એસ.ટી. નિગમ દ્વારા ૧૦૦…
Rajkot: ભાયાવદર નગરપાલિકા દ્વારા ૧૨ સફાઈ કામદારોને “બેસ્ટ સફાઈ કામદાર” પુરસ્કારથી સન્માનિત કરાયા
તા.૨૧/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર શહેર સ્વચ્છ અને નાગરિકો નિરોગી રહે તે માટે સફાઈ કર્મીઓનું શ્રમદાન Rajkot: ભાયાવદર નગરપાલિકા દ્વારા ૧૨ સફાઈ…









