RAJKOT
Jasdan: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં જસદણ તાલુકાની લેન્ડ કમિટીની બેઠક યોજાઈ
તા.૨૧/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: જળસંપત્તિ અને પાણી પૂરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં જસદણ તાલુકા પંચાયત ખાતે જસદણ તાલુકાની…
Jasdan: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે રૂ. ૩૫૧ લાખથી વધુના ખર્ચે નિર્મિત જસદણના કૂંદણી કનેસરા રોડનું લોકાર્પણ
તા.૨૧/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: જળસંપત્તિ અને પાણી પૂરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે રૂ. ૩૫૧.૮૩ લાખના ખર્ચે નિર્મિત જસદણ…
Rajkot: રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫’નું આયોજન : મંત્રી શ્રી હર્ષ સંઘવી
તા.૨૧/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ગણેશ ઉત્સવને સુયોગ્ય ધાર્મિક વાતાવરણ પૂરું પાડવા ઉપરાંત આ ઉત્સવને દેશભક્તિ અને સામાજિક જવાબદારી સાથે જોડવા રાજ્ય…
Rajkot: નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત જનમંગલ પક્ષને જિલ્લા ચૂંટણી અધિકારીની કારણદર્શક નોટિસ
તા.૨૧/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જનમંગલ પક્ષને ૨૬મીએ સુનાવણીમાં હજાર રહેવા ફરમાન Rajkot: ભારતના ચૂંટણી પંચે વર્ષ ૨૦૧૯થી છેલ્લા ૬ વર્ષમાં ચૂંટણી…
Rajkot: ૨૧ ઓગસ્ટના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
તા.૨૦/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટ જિલ્લાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા કલેકટરશ્રી ડૉ. ઓમ પ્રકાશની સૂચના ભારતીય હવામાન વિભાગે (આઇ.એમ.ડી.) સૌરાષ્ટ્રમાં તા.…
Rajkot: ડેન્ગ્યુથી બચવા આટલી તકેદારી રાખીએ
તા.૨૦/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ચોમાસાની ઋતુમાં એડીસ મચ્છર વધુ સક્રિય હોય છે.જેથી દરેક વ્યક્તિ અને પરિવારે ડેન્ગ્યુથી બચવા કાળજી રાખવી…
Jasdan: સ્વચ્છ ભારત મિશન – જસદણમાં ચાલી રહેલી સઘન સફાઈ ઝુંબેશની કામગીરી
તા.૨૦/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: પ્રધાનમંત્રી શ્રી નરેદ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનને જનજન સુધી પહોંચાડી પૂ. ગાંધીજીની ૧૫૦ મી જન્મ…
Jasdan: જસદણમાં શેરી નાટક અને ભવાઈથી સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું
તા.૨૦/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર નગરપાલિકા દ્વારા શહેરીજનોમાં સ્વચ્છતા અંગેનું વિશેષ જનજાગૃતિ અભિયાન Rajkot, Jasdan: ‘‘ભાઈઓ-બહેનો.. ભીનો કચરો મને આપો, સૂકો કચરો…
Rajkot: રાજકોટમાં ‘નેશનલ સ્પોર્ટસ્ ડે’ નિમિત્તે ૨૯ થી ૩૧ ઓગસ્ટ સુધી રમતોત્સવ યોજાશે
તા.૨૦/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ત્રણ દિવસ સુધી રમત-ગમતને લગતા વિવિધ કાર્યક્રમો યોજાશે હોકીના જાદુગર શ્રી મેજર ધ્યાનચંદનો જન્મદિવસ ૨૯ ઓગસ્ટ સમગ્ર…
Rajkot: પ્રાકૃતિક કૃષિના કલ્પવૃક્ષ સમાન લીમડો ‘ગ્રામ્યજીવનની ફાર્મસી’ એવો લીમડો જમીન સુધારક તરીકે ઉપયોગી
તા.૨૦/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર સંકલન : માર્ગી મહેતા Rajkot: આપણા દેશમાં લીમડાના વૃક્ષને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે. આયુર્વેદની અનેક દવાઓ, પાકરક્ષક…





