RAJKOT
Rajkot: ૧૩મી ઓગસ્ટ -‘વિશ્વ અંગદાન દિવસ’: આ વર્ષની થીમ છે ‘સાદને પ્રતિસાદ’
તા.૧૨/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખનઃ સંદીપ કાનાણી ગુજરાતમાં સાત વર્ષમાં બે હજારથી વધુ અંગોના દાન થયાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે શ્રેષ્ઠ…
Gondal: ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ અભ્યાસ છોડી દેનાર ૧૪ દીકરીઓને શિક્ષણાધિકાર અપાવતી ગોંડલની આઈ.સી.ડી.એસ. શાખા
‘બેટી બચાઓ બેટી પઢાઓ’ અભ્યાસ છોડી દેનાર ૧૪ દીકરીઓને શિક્ષણાધિકાર અપાવતી ગોંડલની આઈ.સી.ડી.એસ. શાખા દીકરી ભણી ગણી આર્થિક ઉપાર્જન કરી…
Rajkot: ‘હર ઘર તિરંગા અભિયાન’: રાજકોટ જિલ્લાની ૧૫૨૧ શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓમાં બાળકો ઉત્સાહભેર જોડાયા
તા.૧૨/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર પોર્ટલ પર વિવિધ પ્રવૃત્તિઓના ૫૬૦૦થી વધુ ફોટોગ્રાફ અપલોડ કરાયા Rajkot: હાલ રાજ્યભરમાં ‘હર ઘર તિરંગા અભિયાન’ ચાલી…
Rajkot: ‘હર ઘર તિરંગા’ અભિયાનઃ ભડલી પ્રાથમિક શાળામાં ‘તિરંગા યાત્રા’ યોજાઈ
તા.૧૨/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: હાલ રાજ્યભરમાં ‘હર ઘર તિરંગા અભિયાન’ ચાલી રહ્યું છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં કલેક્ટરશ્રી ડૉ. ઓમ…
Rajkot: રાજકોટમાં સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીની તૈયારીઓ અંગે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ
તા.૧૨/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને વ્યવસ્થાઓ કરવા સૂચના આપતાં નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.કે.ગૌતમ Rajkot: રાજકોટ જિલ્લાના પડધરી…
Gondal: ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા જન્માષ્ટમી, લોકમેળાના આયોજકો સાથે બેઠક યોજાઈ
તા.૧૨/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર મેળામાં ફાયર સેફ્ટી, રાઈડ્સ અંગેના નિયમો પાળવા, સીસીટીવી સહિત સુરક્ષા વ્યવસ્થા જાળવવા આયોજકોને સૂચના તહેવાર તથા મેળા…
Rajkot: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીશ્રી એકનાથ શિંદે રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચતા સ્વાગત કરાયું
તા.૧૨/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: મહારાષ્ટ્રના રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે જૂનાગઢ ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આજે રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય…
Rajkot: રાજકોટના ‘શૌર્યનું સિંદૂર-લોકમેળા’માં પાંચ દિવસ સુધી જામશે સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગત
તા.૧૨/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અઘોરી ગૃપ, અલ્પાબેન પટેલ, રૂજુ જાદવ ગૃપ, રાજદાન ગઢવી, અનિરુદ્ધ આહીરના મુખ્ય કાર્યક્રમો લોકોના મનોરંજન માટે બપોરે…
Rajkot: પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરમાં યોજાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા’
તા.૧૨/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર મહામૂલી આઝાદીમાં આવતા વિઘ્નરૂપ પરિબળો સામે હંમેશા જાગૃત રહેવું જોઈએ ‘હર ઘર તિરંગા’ અભિયાન થકી દેશવાસીઓના હદયમાં…
એપાર્ટમેન્ટનાં ચોકીદારની 5 વર્ષની પુત્રીને 17 વર્ષના તરૂણે ઉપાડી જઈ દૂષ્કર્મ ગુજાર્યા
રાજકોટ, : શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટનાં ચોકીદારની 5 વર્ષની પુત્રીને 17 વર્ષના તરૂણે ઉપાડી જઈ…









