RAJKOT
Lodhika: લોધીકા ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા કાર્યક્રમમાં યોજાયો
તા.૧૧/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Lodhika: ગઈકાલે લોધિકા તાલુકામાં લોધીકા ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા કાર્યક્રમમાં ખૂબ મોટી…
Rajkot: “હર ઘર તિરંગા” અભિયાન અન્વયે શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
તા.૧૧/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર પોસ્ટ કાર્ડ, ચિત્રો, રંગોળી, સેલ્ફી પોઈન્ટ, રેલી સહિતની પ્રવૃત્તિઓ યોજાઈ Rajkot: દેશભક્તિના અનેરા ઉત્સવની ઉજવણીના ભાગરૂપે “હર…
Rajkot: ‘હર ઘર તિરંગા’: રાજકોટ જિલ્લાની ૧૪૦૦ શાળાઓમાં ઉત્સાહભેર યોજાઈ વિવિધ પ્રવૃત્તિઓ
તા.૧૧/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર પોર્ટલ પર વિવિધ પ્રવૃત્તિઓના ૫૨૦૦થી વધુ ફોટોગ્રાફ અપલોડ કરાયા Rajkot: હાલ રાજ્યભરમાં ‘હર ઘર તિરંગા અભિયાન’ ચાલી…
Rajkot: ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાતા ગ્રામીણ શાળાના વિદ્યાર્થીઓ
તા.૧૧/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર બાળકોમાં દેશપ્રેમ ઉજાગર કરવા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન Rajkot: રાજકોટ જિલ્લામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે ‘હર ઘર તિરંગા’…
Gondal: ગોંડલમાં પોલીસ અને જનપ્રતિનિધિઓ વચ્ચે સેતુ સાધવા પરિસંવાદ યોજાયો
તા.૧૧/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર સામાન્ય વિવાદોને પોલીસના ધ્યાનમાં લાવી, મોટા ગુના બનતા અટકાવવા પર ભાર મુકતા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંઘ…
Rajkot: ૧૦૮ એમ્બ્યુલન્સ હેલ્પલાઇનની ટીમે લાખોના દાગીના અને રોકડ પરત કરીને ઈમાનદારી દાખવી
તા.૧૧/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગુજરાત સરકારની ૧૦૮ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન સેવા અનેક લોકોના જીવન બચાવવા માટે આશીર્વાદ સમાન બની છે. સાથસાથે…
Upleta: ઉપલેટા નગરમાં ધારાસભ્ય ડૉ. મહેન્દ્રભાઈ પાડલીયાની ઉપસ્થિતિમાં ‘હર ઘર તિરંગા: હર ઘર સ્વચ્છતા’ યાત્રા યોજાઈ
તા.૧૧/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર હાથમાં તિરંગો લઈને નીકળેલા છાત્રોએ દેશભક્તિનો માહોલ સર્જી દીધોઃ રેલી સાથે અપાયો સ્વચ્છતાનો સંદેશ Rajkot, Upleta: રાજ્યભરમાં…
Rajkot: રાજકોટમાં ૧૫ ઓગસ્ટની શહેર કક્ષાની ઉજવણી ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં કરાશે
તા.૧૧/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર સ્વતંત્રતા પર્વની ઉજવણીના સુચારુ આયોજન અંગે પ્રાંત અધિકારીશ્રી ચાંદની પરમારના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ Rajkot: રાજકોટમાં ૧૫ ઓગસ્ટ…
Rajkot: બરડા વન્યજીવ અભ્યારણ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેંદ્ર યાદવની ઉપસ્થિતિમાં વિશ્વ સિંહ દિવસની ગૌરવભેર ઉજવણી કરાઈ
તા.૧૦/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂ.૧૮૦ કરોડના ખર્ચે વન વિભાગના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું બરડા અભયારણ્ય વિસ્તારમાં રૂ.૭૫ કરોડના…
Rajkot: થોરાળા ગામના નંદલાલભાઈ ડાભીના થંભી ગયેલા જીવનને ફરીથી કાર્યરત કરતો રાજકોટ સિવિલ હોસ્પિટલનો ઓર્થોપેડીક વિભાગ
તા.૧૦/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન – પ્રિયંકા પરમાર “આયુષ્માન કાર્ડ” હેઠળ ગોઠણનું સફળતાપૂર્વક ઓપરેશન કરતાં દર્દી નંદલાલાભાઈ ફરીથી પોતાના પગ પર…










