RAJKOT
Rajkot: પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજકોટ મહાનગરપાલિકા ખાતે સમીક્ષા બેઠક યોજાઈ
તા.૨૦/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજયના કૃષિ, પશુપાલન તેમજ ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તથા રાજકોટ…
Rajkot: રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ
તા.૨૦/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જિલ્લાની મહત્વની કામગીરી વિશે ઝીણવટભરી માહિતી મેળવતા વરિષ્ઠ અધિકારીઓ — પદાધિકારીઓ સાથે ચર્ચા હાથ ધરી વરસાદના કારણે…
Rajkot: અંત્યોદય તેમજ બીપીએલ રેશનકાર્ડ ધારકોને ઓગસ્ટ માસમાં વધારાનું રાશન મળશે
તા.૧૯/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર તહેવાર નિમિત્તે ખાંડ, ચણા, તુવેરદાળ, સીંગતેલ સહિત વધારાના એક કિલો અનાજના જથ્થાનું વિતરણ કરાશે Rajkot: આગામી દિવસોમાં…
Lodhika: કેબિનેટ મંત્રીશ્રી ભાનુબહેન બાબરીયાએ લોધિકા તાલુકા ખાતે મવડી-પાળ-રાવકી-માખવડ રોડ પરના નિર્માણાધીન બ્રિજનું નિરીક્ષણ કર્યું
તા.૧૯/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અંદાજે રૂપિયા ૮ કરોડથી વધુના ખર્ચે મેજર બ્રિજ બનવાથી મવડી, પાળ, રાવકી તથા લોધિકા તાલુકાના વાહનચાલકો માટે…
Lodhika: મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે પી.જી.વી.સી.એલ.ની રાવકી પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ
તા.૧૯/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર નવી પેટા કચેરી થકી ગ્રાહકોને મળશે સાતત્યપૂર્ણ વીજપુરવઠો Rajkot, Lodhika: રાજયના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી…
Rajkot: રાજકોટ જિલ્લામાં રાસાયણિક ખાતરની ફરિયાદ માટે કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકાશે
તા.૧૯/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: કૃષિ ઉત્પાદકતા અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં ખાતર મહત્વની ભૂમિકા ભજવે છે. ખાતર પાકના સ્વસ્થ વિકાસ…
Rajkot: રાજકોટ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
તા.૧૯/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જિલ્લામાં વાજબી ભાવની નવી પાંચ દુકાનો ખોલવા મંજૂરી અપાઈ ‘વન નેશન વન રેશનકાર્ડ યોજના’નો વધુમાં વધુ લોકો…
Rajkot: કપાસમાં ચૂસિયા જીવાતોના સંકલિત વ્યવસ્થાપન અંગે વાવણી બાદ લેવાના પગલાં
તા.૧૯/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા કપાસમાં ચૂસિયા જીવાતોના સંકલિત વ્યવસ્થાપન અંગે વાવણી બાદ લેવાના પગલાં…
Rajkot: નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાના રાજકોટ ડિવિઝન દ્વારા ધોરાજી-જામકંડોરણા રોડ પર પેચવર્ક કરાયું
તા.૧૯/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત બનેલા અનેક રસ્તા-પુલનું તાત્કાલિક ધોરણે…
Rajkot: રાજકોટ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ
તા.૧૯/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જનપ્રતિનિધીઓએ રજૂ કરેલા નાગરિકોના પ્રશ્નો પરત્વે સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવી વહેલાસર નિકાલ લાવવા સૂચના અપાઈ Rajkot: રાજકોટ જિલ્લા…








