RAJKOT
Rajkot: રાજકોટ સિવિલમાં આવતી કાલથી હૃદય રોગની ઓ.પી.ડી. સેવાનો પ્રારંભ
તા.૭/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અમદાવાદની યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી હૃદયરોગના દર્દીઓનું નિદાન કરી અપાશે Rajkot: રાજકોટની સિવિલ હોસ્પિટલ સ્થિત. પી.એમ.એસ.એસ.વાય. બિલ્ડીંગના પહેલા…
Rajkot: જામજોધપુરના કન્યા વિદ્યાલય ખાતે ‘પ્લાસ્ટિક પ્રદૂષણના અંત’ અભિયાન અંતર્ગત સફાઇ ઝુંબેશ હાથ ધરાઈ
તા.૭/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: જામજોધપુર નગરપાલિકા દ્વારા નગરપાલિકા સંચાલિત કન્યા વિદ્યાલય – જામજોધપુર ખાતે “Ending Plastic Pollution” અભિયાન અંતર્ગત સફાઈ…
Rajkot: વર્લ્ડ ઝુનોસીસ ડે નિમિત્તે નિ:શુલ્ક હડકવા વિરોધી રસીકરણ અને સારવાર કેમ્પ યોજાયો
તા.૭/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: સૌરાષ્ટ્ર પ્રાણી કલ્યાણ મંડળ સંચાલિત પશુ દવાખાના ખાતે તા.૦૬ જુલાઈના રોજ વર્લ્ડ ઝુનોસિસ ડેની ઉજવણી કરવામાં…
મોહરમ પૂર્વે ધોરાજીના રસ્તા સુધારવા સન્ની મુસ્લિમ જમાત અને મુસ્લિમ અગ્રણીઓની SDMને રજૂઆત
ધોરાજી : આગામી મોહરમના તહેવારને ધ્યાનમાં રાખીને અને તાજેતરના વરસાદથી ધોરાજીના રસ્તાઓ પર પડેલા ખાડાઓને કારણે સર્જાતી હાલાકી દૂર કરવા…
Rajkot: ટપાલ વિભાગની ઓનલાઇન ટ્રાન્ઝેક્શનની કામગીરી ૭ જુલાઈના રોજ બંધ રહેશે
તા.૪/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ટપાલ વિભાગ દ્વારા અદ્યતન APT ( Advance Postal Technology) એપ્લીકેશન રોલ આઉટ શરુ કરવામાં આવી રહ્યું…
Jasdan: જસદણ ખાતે સઘન સફાઇ ઝુંબેશ હાથ ધરાઈ
તા.૪/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: રાજકોટ જિલ્લાના જસદણ ખાતે “સફાઇ અપનાવો, બીમારી ભગાવો” થીમ અંતર્ગત સઘન સફાઈ અભિયાન હાથ ધરવામાં…
Dhoraji: રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મોહરમ પૂર્વે ધોરાજીમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ: શાંતિ અને સુરક્ષાનો સંદેશ
તા.૪/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Dhoraji: ધોરાજીમાં આગામી મોહરમના પવિત્ર તહેવાર ને ધ્યાનમાં રાખીને ધોરાજી પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા…
Rajkot: આજી-૨ ડેમના હેઠવાસના ગામોને સાવચેત રહેવા સૂચના
તા.૩/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકા પાસે આવેલા આજી-૨ ડેમના દરવાજા સાંજે 5:00 વાગ્યે બે મીટર ખોલવામાં આવેલ…
Rajkot: સ્પા/ મસાજ પાર્લરોના કર્મચારીની માહિતી પોલીસમાં આપવા આદેશ
તા.૩/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ શહેરના રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારમાં સ્પા કે મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા દ્રવ્યોનું સેવન, દેહ…
Rajkot: મહોરમના તહેવાર નિમિત્તે તાજિયાના જુલૂસ માટે પ અને ૬ જુલાઈએ નિર્ધારિત કરાયેલ વાહન વ્યવસ્થા
તા.૩/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: આગામી તાજીયા મહોરમના તહેવાર તેમજ જૂલુસ વખતે રાજકોટમાં કાયદો-વ્યવસ્થાનું નિયમન અને ટ્રાફિક સંચાલન સરળતાથી થઈ શકે…






