RAJKOT
Rajkot: ૨૪ જુલાઈએ યોજાશે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ
તા.૧/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજય સરકાર દ્વારા જિલ્લા કક્ષાનાં પ્રશ્નોના જિલ્લામાં જ નિરાકરણ મળી રહે તે માટે “ફરિયાદ નિવારણ કાર્યક્રમ”…
Rajkot: આર્થિક રીતે ભાંગી પડેલા પતિએ પત્ની પર અત્યાચાર કરતા પીડિત મહિલાની વહારે આવી અભયમ ટીમ
તા.૧/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર માનસિક- શારીરિક ત્રાસ આપતા પતિને કાયદાનું ભાન કરાવી પરિવારમાં સુમેળભર્યું સુખદ સમાધાન કરાવ્યું Rajkot: પારિવારિક સમસ્યાઓનો ઉકેલ…
Rajkot: રાજકોટ શહેરમાં અવાજનું પ્રદૂષણ ફેલાવવા અંગે પ્રતિબંધાત્મક આદેશો જાહેર
તા.૧/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ શહેરમાં જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે, તે માટે…
Jasdan: જસદણમાં દુકાનો તેમજ લારીધારકોને નગરપાલિકાએ સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું
તા.૧/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: જસદણના વોર્ડ નંબર ચારમાં દુકાનો તેમજ લારી ધારકોને કચરો કચરા પેટીમાં નાખી સ્વચ્છતા જાળવી સહયોગ…
Rajkot: એકરંગ સંસ્થાની ૩૦ મનોદિવ્યાંગ દીકરીઓને સિલાઈ તથા બ્યુટીપાર્લરની તાલીમ અપાઈ
તા.૧/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ૩૦ દીકરીઓએ કોર્સ પૂર્ણ કરતા પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો Rajkot: રાજકોટમાં ૮૦ ફૂટ રોડ પર અમૂલ સર્કલ…
Rajkot: “આંગણવાડી પ્રવેશોત્સવ” રાજકોટ કોર્પોરેશન ઘટક ત્રણની આંગણવાડીઓનાં ૯૫૦ બાળકોને દાતાશ્રીઓએ પિગી બેંક ભેટ આપી
તા.૩૦/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર બાળપણથી જ બાળકોમાં બચતની આદત પડે તેવા ઉમદા હેતુથી અપાઈ ભેટ Rajkot: રાજકોટ કોર્પોરેશનના ઘટક-૩ હેઠળ આવતી…
Rajkot: નાયબ સચિવ શ્રી દિલીપભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને કનેસરા ખાતે યોજાયો શાળા પ્રવેશોત્સવ
તા.૩૦/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર મહાનુભાવોના હસ્તે ૫૦ બાળકોને કરાવાયો શાળા પ્રવેશ Rajkot: રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા તેમજ બાળકો…
Rajkot: મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી અભયમ્ ટીમ
તા.૩૦/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટમાં ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમે ભૂલા પડેલા વૃદ્ધાને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડ્યા Rajkot: રાજકોટ શહેરમાં ૧૮૧ મહિલા…
Rajkot: રાજકોટ જિલ્લાના સ્પર્ધકો-કલાવૃંદો ૨૦ જુલાઈ સુધી કલા મહાકુંભ સ્પર્ધા માટે અરજી કરી શકશે
તા.૩૦/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા “કલા મહાકુંભ ૨૦૨૫-‘૨૬”નું આયોજન કરવામાં આવી રહ્યું છે.…
Jetpur: નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર શ્રી મહેશ જાનીની ઉપસ્થિતિમાં જેતપુરમાં ૨૩૦ બાળકોનો થયો શાળાપ્રવેશ
તા.૩૦/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jetpur: રાજકોટ ઝોનની નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર શ્રી મહેશ જાનીની અધ્યક્ષતામાં જેતપુરમાં ત્રણ શાળાઓમાં પ્રવેશોત્સવ તેમજ કન્યા…






