RAJKOT
Gondal: ગોંડલ શહેર તથા તાલુકાઓના કુલ ૧૫ બાળકોનો બાલવાટિકામાં, ૧૯ બાળકોનો આંગણવાડીમાં તથા ૨૫૦ બાળકોનો ધોરણ ૯ માં પ્રવેશ કરાવાયો
તા.૨૮/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: Gondal: રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫નો ગોંડલ શહેર તથા ગામોમાં ઉત્સાહપૂર્વક પ્રારંભ થયો હતો.…
ધોરાજી સીટી પોલીસ સ્ટેશનના હત્યાના ગુનાના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય પોલીસ
પોલીસ મહાનીરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, રાજકોટ રેન્જ,રાજકોટ તથા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ, રાજકોટ ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ તથા મદદનીશ…
Rajkot: લોકમેળા-૨૦૨૫ માટે ફોર્મ વિતરણ તથા સ્વીકાર માટેની મુદતમાં વધારો: ૧૧ જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે
તા.૨૫/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: લોકમેળા સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે તા.૧૪/૦૮/૨૦૨૫ થી તા.૧૮/૦૮/૨૦૨૫ દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું…
Rajkot: રાજકોટ જિલ્લામાં તા.૨૬થી ૨૮ જૂન ૨૦૨૫ દરમિયાન યોજાશે કન્યાકેળવણી મહોત્સવ
તા.૨૫/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જિલ્લાની ૮૬૭ શાળાઓમાં ૧૮ હજારથી વધુ બાળકોને બાલવાટિકા અને ધો.૧માં મહાનુભાવોના હસ્તે પ્રવેશ અપાશે Rajkot: રાજ્ય સરકાર…
Rajkot: આર.ટી.ઓ. દ્વારા મોટર વાહનોની નવી જી.જે.૦૩ પી.જે. સિરીઝનું ઈ-ઓક્શન કરાશે
તા.૨૫/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ગોલ્ડન-સિલ્વર નંબર મેળવવા ઈચ્છુક વાહનધારકોએ પાસે અરજીઓ કરવાની રહેશે Rajkot: પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી-રાજકોટ દ્વારા મોટર વાહનો માટેની…
Rajkot: રાજકોટની પરિણીતામાં જીજીવિષા જગાવતી અભયમ્ ટીમ
તા.૨૫/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર કુશળ કાઉન્સેલિંગથી આત્મહત્યાના વિચારમાંથી મુક્ત કરાઈ Rajkot: રાજકોટમાં અભયમ્ ૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમે જીવનથી હારી ગયેલી અને…
Rajkot: પી.ડી.માલવિયા કોલેજ ખાતે ‘સંવિધાન હત્યા દિવસ’ નિમિત્તે કાર્યક્રમ યોજાયો
તા.૨૫/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટની પી.ડી.માલવિયા કોમર્સ કોલેજ ખાતે ‘સંવિધાન હત્યા દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ ૧૯૭૫માં ૨૫…
Rajkot: રાજકોટ જિલ્લાના ધવલ પાનસુરીયાએ પ્રાકૃતિક ખેતી દ્વારા ઘઉંની વૈદિક કાળની જાતો સોનામોતી અને ચાવલકાઠીનું ઉત્પાદન કર્યું
તા.૨૫/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન- ડો. દિવ્યા ત્રિવેદી ઘઉંની સોનામોતી અને ચાવલકાઠી જાતો ગ્લુટન ફ્રી, ફાઇબરથી ભરપૂર પ્રાકૃતિક ખેતી સાથે આદિકાળની…
Rajkot: વિસાવદરમાં AAP ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીતની ગુજરાતભરમાં ઉજવણી
તા.૨૪/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આમ આદમી પાર્ટીના સંગઠને ગુજરાતભરમાં વિજય રેલીનું આયોજન કર્યું સમગ્ર ગુજરાતના લોકોની જીત થઇ માટે મોટી સંખ્યામાં…
Rajkot: ખરીફ કઠોળમાં રોગ-જીવાત વ્યવસ્થાપન માટે જરૂરી સૂચનો
તા.૨૪/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા ખરીફ કઠોળ (મગ, મઠ, અડદ, ચોળા) પાકોમાં રોગ-જીવાત વ્યવસ્થાપન માટે…






