SABARKANTHA
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ના ભાટ વિસ્તારમાંથી અસંખ્ય યુવાનો નો સંઘ છેલ્લા નવ વર્ષથી પગપાળા જઈ બાબાને નેજા ચઢાવી દર્શન કરે છે
રાજસ્થાન ના રણુજા ખાતે આવેલા જગવિખ્યાત બારબીજના ધણી રામદેવપીર ના સમાધી સ્થાનકે જુદાં જુદાં વિસ્તારોમાંથી રામદેવ ભક્તો દર બીજે અને…
ઇલોલ પ્રાથમિક શાળા નંબર -2 ની પાછળના ભાગે પૌરાણિક વાવ આવેલી છે…જેના લીધે બાળકો પર જીવનો જોખમ રહે છે.
ઇલોલ પ્રાથમિક શાળા નંબર -2 ની પાછળના ભાગે પૌરાણિક વાવ આવેલી છે જે શાળા તથા આંગણવાડી ને બિલકુલ અડીને છે…
સ્પોર્ટ ઓફ ગુજરાત એક ચિંતાનો વિષય અને ચિંતનનો પણ….
સ્પોર્ટ ઓફ ગુજરાત એક ચિંતાનો વિષય અને ચિંતનનો પણ…. હેન્ડબોલમાં સી.ઓ.ઈ. પ્લેયર પસંદગી કરવાનો ક્રાઈટેરિયા હેન્ડબોલ એકેડેમી ડી. એલ. એસ.…
કામકાજના સ્થળે કામ કરતી મહિલા અને નાબાલિકા બાળકોને પ્રાથમિક સુવિધા આપવા બાબત
કામકાજના સ્થળે કામ કરતી મહિલા અને નાબાલિકા બાળકોને પ્રાથમિક સુવિધા આપવા બાબત *********** ભૂતકાળમાં વલસાડ જિલ્લાના વાપી ખાતે બાંધકામ હેઠળના…
સાબરકાંઠા જિલ્લામાં તમામ આંગણવાડી કેન્દ્રોમાં પોષણ માસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
સાબરકાંઠા જિલ્લામાં તમામ આંગણવાડી કેન્દ્રોમાં પોષણ માસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા રાજ્ય સરકાર દ્વારા સગર્ભા માતા, કિશોરીઓ, બાળકો, સુપોષિત બને…
હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ભાટવાસ ખાતે આવેલું રામદેવપીર મંદિરમાં ભગવાનના નેજાની શોભાયાત્રા યોજાઈ હતી
આજે હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ભાટવાસ ખાતે આવેલું રામદેવપીર મંદિરમાં ભગવાનના નેજાની શોભાયાત્રા યોજાઈ હતી જેનો રૂટ જૂની સિવિલ સામે ભાટવાસ…
આર.ટી.ઓ કચેરી હિંમતનગર ખાતે અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ
આર.ટી.ઓ કચેરી હિંમતનગર ખાતે અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ ***** સાબરકાંઠા જિલ્લાની પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી સવગઢ તા.હિંમતનગર ખાતે…
સાબરકાંઠા જિલ્લામાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ
સાબરકાંઠા જિલ્લામાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ ** સાબરકાંઠા જિલ્લામાં આગામી તહેવાર ગણેશ વિસર્જન / ઇદે-મિલાદ…
જિલ્લા પોલીસે પદયાત્રીઓને સુરક્ષા માટે રેડિયમ રિફલેકટર લગાવ્યા
*જિલ્લા પોલીસે પદયાત્રીઓને સુરક્ષા માટે રેડિયમ રિફલેકટર લગાવ્યા* સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતાં પદયાત્રીઓને રાત્રીના અંધકારમાં અકસ્માતથી બચાવવા માટે જિલ્લા પોલીસ…
હિંમતનગર શહેરના મુખ્ય દ્વાર માં આવેલ હનુમાનજી મંદિર કેમ્પસ માં જય અંબે વિસામો સેવા કાર્ય શરૂ કરવા માં આવ્યુ.
તારીખ 12/ 9 /2024 ના રોજ સવારે 11:00 કલાકે હિંમતનગર મુકામે જય અંબે વિસામો શરૂ કરવામાં આવ્યો હિંમતનગર શહેરના મુખ્ય…








