SURAT
-
ભૂવાએ મહિલા પર વિધિ કરવાના નામે બસમાં દુષ્કર્મ આચર્યું,!!!
સુરતમાં ભૂવાએ દુષ્કર્મ આચર્યાંની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપી ભૂવા ગંગારામ રામચરણદાસ લશ્કરીએ વિધિ કરવાના નામે ભાવનગરથી સુરત આવતી…
-
સુરત જિલ્લાના ભેંસાણ ,મલગામાં, સેગવાછામાં અને સીથાણા આંગણવાડી કેન્દ્ ના બાળકો ને બેંક ઓફ બરોડા તરફથી સ્કુલ બેગ અને ફૂડ પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું.
બેંક ઓફ બરોડા ના 118 મા સ્થાપના દિન નિમિત્તે, ભેંસાણ શાખા ના મેનેજર શ્રી કમલેશ બચ્છાવ તથા સ્ટાફ અને આંગણવાડી…
-
પત્રકાર એકતા પરિષદની ટીમ પત્રકારોના પ્રશ્નો બાબતે સી.આર પાટીલને મળી
પત્રકાર એકતા પરિષદ ના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા અને નીતિન ઘેલાણી છેલ્લાં ચાર દિવસ થી દક્ષિણ ગુજરાત ના પ્રવાસે…
-
ઉત્સાહભેર આંગણવાડીના બાળકોએ પ્રવેશોત્સવ ની ઉજવણી કરી,
નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણ ને બાળકના આગળના શાળાકીય શિક્ષણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવ્યું છે.…
-
કોબા પ્રાથમિક શાળામાં અદભુત રીતે ઉજવાયો પ્રવેશોત્સવ,
પ્રાથમિક શાળા કોબા તાલુકો ઓલપાડ જિલ્લો સુરત ખાતે શાળા પ્રવેશોત્સવની અને કન્યા કેળવણી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી .તાલુકા પંચાયત…
-
રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો, સુરતમાં 9.53 ઈંચ વરસાદ
રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે સોમવારે (23 જૂન) સવારે 6…
-
ગુજરાતમાં ફરી એકવાર બાળકી સાથે દુષ્કર્મ થયાની ઘટના બની
ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં ફરી એકવાર બાળકી સાથે દુષ્કર્મ થયાની ઘટના બની છે. ઈચ્છાપોર વિસ્તારમાં…
-
દિવ્યાંગો/ વિકલાંગો માટે વિનામુલ્યે ITI ના ડી.ટી.પી. (કોમ્પ્યુટર) કોર્ષ માં પ્રવેશ
ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા, આઇ.ટી.આઇ. ફોર ડિસેબલ્ડ (જી.આઇ.એ.-૮૨૫, રોજગાર અને તાલીમ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર માન્ય), શ્રી સાઈ સમર્થ રેસિડન્સી ની બાજુમાં, શારદયતાન સ્કૂલ ની…
-
ભાજપ વોર્ડ મહામંત્રીએ મિત્ર સાથે મળીને 23 વર્ષીય યુવતી પર વારાફરતી દુષ્કર્મ આચર્યું !!!
સુરતના જહાંગીરપુરાથી એક ચકચારી ઘટના સામે આવી છે. અહીં ભાજપના વોર્ડ નંબર 8ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌવર…
-
‘તમારો જીવ જીવ, ટેક્સ પે કરે તેનો જીવ જીવ નહીં ?’ મૃતકની પત્નીએ કેન્દ્રીય મંત્રી સામે બળાપો ઠાલવી સરકાર સામે પ્રશ્નો ઉઠાવ્યા
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 28 લોકોના મોત થયા છે. આતંકી હુમલામાં સુરતના શૈલેષભાઇ…








