SURENDRANAGAR
લીંબડીના ઊંટડી પુલ પર માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા સ્પેશિયલ મટીરીયલ દ્વારા સી.સી પેચવર્કની કામગીરી કરવામાં આવી
તા.15/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ચોમાસાની ઋતુ દરમિયાન ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં રોડ, રસ્તા, પુલ વગેરે બિસ્માર થતા નાગરિકોને તકલીફ ન…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગટરના ઢાંકણા બદલાવવા, વરસાદી પાણીનો નિકાલ અને રોડ-રસ્તા રિ-સરફ્રેસિંગની કામગીરી કાર્યરત
તા.15/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ૨ સક્કર મશીન, ૩ જેટીંગ મશીન અને ૫ (રીક્ષા) બકેટની મદદથી શહેરમાં ડ્રેનેજ ગટરની રાઉન્ડ ધ…
મુળી તાલુકાના ખાખરાળા ગામે આપ ખેડૂત નેતા રાજુ કરપડાની આગેવાનીમાં ખેડૂત મીટીંગ યોજાય હતી
તા.14/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ઐતિહાસિક સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. હાલ ગામડે ગામડે ફરી મજબૂત ખેડૂત સંગઠન બનાવવામાં આવી…
ધાંગધ્રાના રામપરા ગામે ગૌચર અને સરકારી જમીન ઉપર ભુમાફિયાનો કબજો
જિલ્લા કલેક્ટરને ટેલીફોનીક રજુઆત કરી તાત્કાલિક દબાણ દૂર કરવા રજૂઆત – રવિરાજસિંહ ઝાલા સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં ગૌચર જમીન અને…
મુળીના ઉમરડા કન્યાશાળા ના આચાર્ય દ્વારા વિધાર્થીનીઓ પાસે ગાડી સાફ સફાઈ કરાવતાનો વિડીયો થયો વાયરલ
તા.14/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અગાઉ પણ આ આચાર્ય નટવરસિંહ પરમાર અનેક વાદ વિવાદમાં સંડોવાયેલા, સુરેન્દ્રનગર જિલ્લામાં મુળી તાલુકાનાં ઉમરડા કન્યા…
ધાંગધ્રા નાયબ કાર્યપાલક ઇજનેર કચેરીની છત ચાલુ વરસાદે કાર પર ધરાશાઈ થતાં મોટું નુક્સાન
તા.13/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ફુલેશ્વર મંદિર નજીક આવેલી નાયબ કાર્યપાલક ઈજનેર કચેરીની બીજા માળની છત ચાલુ વરસાદે…
લીંબડી- સાયલા નેશનલ હાઈવે નંબર – ૪૭ પર મરામત કામગીરી હાથ ધરાઈ
તા.13/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલને કારણે અસર પામેલા માર્ગોના ઝડપી…
સુરેન્દ્રનગર 181 અભયમ હેલ્પલાઇનની સમયસર અને સક્રિય દખલગીરીથી એક પરિવાર વિખરાતો બચી ગયો
તા.13/0/72025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પતિ-પત્ની બંનેનું સંવેદન શીલતા પૂર્વક કાઉન્સેલિંગ કરી દંપતીનું હૃદયસ્પર્શી સમાધાન થકી માતાને વ્હાલસોયી દીકરી પરત મળી…
ચોટીલા ખાતે આવેલ ઝીંઝુડા હિલ રીપીટર સ્ટેશન ખાતે અંતગર્ત વૃક્ષારોપણ અને ગેસ્ટ હાઉસનું ઉદઘાટન કર્યું હતું.
તા.13/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આવેલા ઝીંઝુડા હિલ રીપીટર સ્ટેશન પર પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક જવાબદારીનું એક ઉત્કૃષ્ટ…
થાનગઢ ચોટીલાના નવાસુરજ દેવળ મંદિરનો પાંચ કી.મી. રસ્તો બનાવવા માટે મુર્હુત નિકળશે?
તા.13/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ચોટીલાના રસ્તાથી અંદર પાંચ કી.મી.નો નવાસુરજદેવળ મંદિરનો રસ્તો ઘણા સમયથી નવો બનેલ નથી હાલ…










