VALSAD
-
શ્રી તીર્થ પંઢરપુર ખાતે પ્રગટેશ્વર ધામ આછવણી દ્વારા ૧૦૮ કુંડી મહાવિષ્ણુ યજ્ઞ યોજાયો
જગતગુરુ શ્રી શંકરાચાર્ય શ્રી સચ્ચિદાનંદ અભિનવ વિદ્યાનરસિંહ ભારતી સ્વામી સંસ્થાન મઠ સંકેશ્વરના શુભ હસ્તે ધર્માંચાર્ય પરભુદાદાને તામ્રપત્ર આપી યજ્ઞભૂષણ રત્નથી…
-
ગુજરાતમાં સૌ પ્રથમ પારડીના ઉમરસાડીમાં બની રહેલી ફલોટીંગ જેટીનું મત્સ્યોદ્યોગ, નાણામંત્રી સાથે નિરિક્ષણ કર્યું
ગુજરાતમાં સૌ પ્રથમ પારડીના ઉમરસાડીમાં બની રહેલી ફલોટીંગ જેટીનું મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ સાથે નિરિક્ષણ કર્યું —…
-
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ મંત્રી વલસાડ જિલ્લાની ઉડતી મુલાકાત લઈ બેઠક યોજી
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે વલસાડ જિલ્લાની ઉડતી મુલાકાત લઈ જિલ્લા વહીવટીતંત્ર અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી…
-
વાપી નગરપાલિકાના ડુંગરાના પીરમોરા ખાતેના ઘાંચીયા તળાવના વિકાસ કરવાના કામનું ખાતમુહૂર્ત કરતાં રાજય મંત્રી
રૂા. ૪.૪૦ કરોડના ખર્ચે વાપી નગરપાલિકાના ડુંગરાના પીરમોરા ખાતેના ઘાંચીયા તળાવના વિકાસ કરવાના કામનું ખાતમુહૂર્ત કરતાં રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સ…
-
ધરમપુરના બિલપુડી ખાતે વનસેવા મહાવિદ્યાલય ખાતે નવા ઓરડાઓનું લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યું
ધરમપુરના બિલપુડી ખાતે વનસેવા મહાવિદ્યાલય ખાતે નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ નવા ઓરડાઓનું લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યું — સંસ્થાને ઉચ્ચ સ્થાને લઈ…
-
પારડીના સુખલાવના ૬૬ કેવી સબ સ્ટેશનનું ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ
— ખેડૂતોને દિવસે પણ વીજળી આપવા માટે સરકારે બજેટમાં ૧૬૦૦ કરોડની ફાળવણી કરી છે – મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ — નવા…
-
વલસાડ મેડિકલ કોલેજમાં સીપીઆર ટ્રેનિંગ અભિયાન કાર્યક્રમ યોજાયો
વલસાડ મેડિકલ કોલેજમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સીપીઆર ટ્રેનિંગ અભિયાન કાર્યક્રમ યોજાયો — આપણા બે હાથ…
-
ધરમપુર તાલુકાના ખડકી ચવરા રોડ પર રૂપિયા ૮.૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા બ્રિજને ખુલ્લો મુક્યો
ધરમપુર તાલુકાના ખડકી ચવરા રોડ પર રૂપિયા ૮.૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા બ્રિજને ખુલ્લો મુકતા રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ…
-
રોટરી ડાયગ્નોસીસ પ્રોજેક્ટ સંદર્ભે રોટરી ક્લબ વલસાડ દ્વારા પ્રિમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ
ક્રિકેટના માધ્યમથી રોટરી ક્લબ ઓફ વલસાડ મોબાઈલ દવાખાનું અને પેથોલોજી લેબ ઊભું કરશે === માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૦૧ એપ્રિલ…
-
વલસાડ જિલ્લામાં ૪૪૬૫૭૯ બાળકોને કૃમિનાશક દવા અપાઈ, ૯૭.૪ ટકા લક્ષ્યાંક સિધ્ધ
— કૃમિમુક્ત બાળક એટલે તંદુરસ્ત બાળક અભિયાનમાં ૪૫૮૩૨૧ બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક હતો — વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકામાં ૧૦૦…