VALSAD
વલસાડ જિલ્લા ચૂંટણી પ્રક્રિયામાં સુંદર કામગીરી કરનાર જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરાયુ
દરેક ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરીશું એ અંગે ઉપસ્થિત સૌએ પ્રતિજ્ઞા પણ લીધી — માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૫ જાન્યુઆરી…
વલસાડની આર્ટ્સ કોલેજમાં વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળા યોજાઈ
વલસાડ, તા. ૨૧ જાન્યુઆરી ગુજરાતીનો અધ્યાપક સંઘ વિદ્યાર્થીઓનું અધિત વધે તે માટે વિવિધ વિષય અંતર્ગત વ્યાખ્યાનમાળા આયોજિત કરતી હોય છે.…
વલસાડ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂત બહેનોને અંભેટીમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૪ જાન્યુઆરી ધરમપુર તાલુકાના ખેડૂત બહેનોને આત્મા પ્રોજેકટના એટીએમ પ્રણોતીબેન દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટી ખાતે…
વાપી એસટી ડેપોમાં માર્ગ સુરક્ષા સપ્તાહ સાથે ડ્રાઈવર ડે ની ઉજવણી
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૪ જાન્યુઆરી વાપી એસ.ટી ડેપોમાં માર્ગ સુરક્ષા સપ્તાહનું આયોજન તેમજ ડ્રાઇવર ડે ની ઉજવણી કરવામાં આવી…
સ્વચ્છ ભારત મિશન હેઠળ વલસાડના ધમડાચીની સ્કૂલમાં શેરી નાટક યોજાયુ
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૪ જાન્યુઆરી વલસાડ તાલુકાના ધમડાચી ગામે પ્રજાપતિ સ્ટ્રીટમાં આવેલી મુખ્ય પ્રાથમિક શાળા અને પીરૂ ફળીયા પ્રા.…
વલસાડ શહેરમાં સમસ્ત ગુજરાતી બ્રહ્મસમાજ પ્રીમિયર લીગ-૨ ની ટુર્નામેન્ટ યોજાય
વલસાડના રેલ્વેજીમખાના ના મેદાનમાં ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા વલસાડ સમસ્ત ગુજરાતી બ્રહ્મસમાજ પ્રીમિયર લીગ-2 ની ટુર્નામેન્ટ યોજાય હતી. જેમાં વલસાડ શહેરના…
ધરમપુરમાં સ્વામી વિવેકાનંદજીની મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલ યુવારેલી અને યુવા સંમેલનમાં 1200થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા
આજના યુવાનોની જિંદગી છ ઇંચના મોબાઈલમાં પુરાઈ ગઈ છે : જયભાઈ વશી ધરમપુર તા શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ…
WHOની માર્ગદર્શિકા મુજબ સૌપ્રથમ “સર્પ સંશોધન સંસ્થાન” ધરમપુર ખાતે કાર્યરત
• એન્ટી સ્નેક વેનમ સર્પદંશ પીડિતોના ઉપચારમાં ખૂબ અસરકારક એન્ટિડોટ • ગુજરાતભરમાં ૨૯૦થી વધુ સ્થાનિક સર્પ બચાવકર્તાઓ અને ૮૫૦થી વધુ…
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વલસાડ નગરમાં ‘’શૌર્ય શતાબ્દી સંગમ’’ કાર્યક્રમ યોજાયો
વલસાડ નગરમાં આવેલા BAPS સ્વામીનારાયણ સ્કુલ, અબ્રામા ખાતે સંઘ શતાબ્દી ઉજવણીનો ઉત્સવ અનુલક્ષી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વલસાડ નગરનું એકત્રીકરણ યોજાયું…
પ્રગટેશ્વર મહાદેવ આછવણીના ૪૧મા પ્રાગટ્ય દિનની ભાવમય રીતે ભવ્ય ઉજવણી કરાઇ
ધર્માચાર્ય પરભુદાદા સહિત સંતો મહંતોના હસ્તે વિધવા મહિલાઓને ધબળા વિતરણ કરાયા ==== વલસાડ, તા.૩૧/૧૨/૨૦૨૪ પ્રગટ પ્રગટેશ્વર મહાદેવમંદિર, ભક્તિધામ આછવણીના ૪૧માપ્રાગટ્ય…










