VALSAD
વલસાડ જિલ્લાના ફલધરા ખાતે વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ -૨૦૨૫ અંતર્ગત વલસાડ તાલુકાના ફલધરા ખાતે ફલધરા બુનિયાદી પ્રાથમિક શાળા અને…
વલસાડ: ઝરોલી–નગવાસ રોડ પર ટ્રાફીક નિયમન અંગે પ્રતિબંધ/ડાયવર્ઝન અંગે જાહેરનામું બહાર પડાયુ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લાના ઝરોલી એમએસએન નગવાસ રોડ ખાતે આવેલા ક્રોસીંગ બ્રીજને હંગામી ધોરણે બંધ કરી ડાયવર્ઝન આપવા…
વલસાડ: ચોમાસા દરમિયાન પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ વાવણી પહેલા અને પછી શું સંભાળ લેવી તે જાણવુ જરૂરી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ખેડૂતોએ ધ્યાનમાં રાખવાની મહત્વની માર્ગદર્શિકા આપવામાં આવી વણી…
વલસાડના પારડીના રોહિણા ખાતે જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતના હસ્તે શાળા પ્રવેશોત્સવ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ -૨૦૨૫ અંતર્ગત વલસાડ જિલ્લામાં પારડી તાલુકામાં રોહિણા મુખ્ય પ્રાથમિક શાળામાં વલસાડ…
વલસાડ: રાજયના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને પારડીના પરિયા ગામની ત્રણ શાળામાં વિદ્યાર્થીઓનો હર્ષોલ્લાસભેર પ્રવેશ કરાવાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સરકારી શાળામાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓની સંખ્યા સાથે ઉત્સાહ પણ વધી રહ્યો છે, જે માટે વાલીઓ અભિનંદનને…
વલસાડ જિલ્લાના વાપીના ડુંગરા ખાતે અષાઢી બીજના પર્વે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથ યાત્રા નીકળી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લાના વાપીમાં અષાઢી બીજના પર્વે શ્રી જગન્નાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શણગારેલા રથમાં ભગવાન જગન્નાથ, ભાઈ…
વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને સંવિધાન હત્યા દિવસ” નિમિત્તે કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર.પાટીલ, પ્રદેશ સંગઠનના મહામંત્રી રત્નાકરજી…
વલસાડ: ધોધમાર વરસાદના પગલે હાઈવે ઉપર પડેલા મોટા ખાડાઓનું સમારકામ કરાવતા સાંસદ ધવલભાઈ પટેલ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ: તા.૨૫ જૂન,વલસાડ જિલ્લામાં અનરાધાર વરસાદ વરસતા જિલ્લાના આંતરિક માર્ગો સહિત નેશનલ હાઈવે ન. 48 પર…
વલસાડ જિલ્લામાં ૧૫૦ થી વધુ સ્થળોએ ૧૧ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ટ્રેનર્સ અને યોગ કોચે ૨૦ હજારથી વધુ લોકોને યોગાભ્યાસ કરાવ્યો સ્વસ્થ ગુજરાત…
વલસાડ જિલ્લાનાં વાપીના છરવાડાથી ૨૮ વર્ષીય સોનુ ઉર્ફે ચુનીલાલ પ્રજાપતિ મૂળ રહે.રાજસમંદ (રાજસ્થાન) ગુમ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લાનાં વાપી તાલુકાના છરવાડા ખાતે જેવિયર્સ સ્કૂલની બાજુમાં ચામુડા ડ્રીમ સિટીના એ-૩ વિંગમાં રૂમ નં.…










