AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

પાળીયાદ વિહળધામ ખાતે શ્રી વિહળશક્તિ ગ્રુપ નું સ્નેહમિલન યોજાયું

પાળીયાદ વિહળધામ ખાતે શ્રી વિહળશક્તિ ગ્રુપ નું સ્નેહમિલન યોજાયું

પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યામાં પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળા બા દ્વારા ચલાવવામાં આવતું *શ્રી વિહળશક્તિ ગ્રુપ* નું સ્નેહમિલન રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોટાદ ભજનાનંદ આશ્રમ ના પૂજ્ય આત્માનંદ સરસ્વતીજીબાપુ પધારેલ અને સૌ બહેનોને વેસ્ટર્ન કલ્ચરથી દૂર રહી આધુનિક સમયમાં આપણી સંસ્કૃતિ જાળવી રાખવી અને એનું જતન કરવું એવું માર્ગદર્શન પૂરું પાડેલ આ પ્રસંગે પૂજ્ય ભયલુબાપુ,પૂજ્ય શ્રી ગાયત્રીબા,પૂજ્ય શ્રી દિયાબા અને કાઠી ક્ષત્રિય સમાજ ના બહેનો ખુબ મોટી સંખ્યામાં હાજર રહેલ.
અહેવાલ કનુભાઈ ખાચર

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!