JAMNAGAR CITY/ TALUKO
-
‘શિક્ષણ “સાધના” બની જાય છે’–નો સંદેશો
વિજ્ઞાન જગતમાં ધ્રાફાનું ગૌરવ: ડૉ. ભૂપેન્દ્રસિંહ જાડેજાને “પ્રતિષ્ઠિત સંશોધક પુરસ્કાર – સાયન્ટિફિક લૉરેલ્સ 2025” જામનગર (ભરત ભોગાયતા) પોરબંદર, ગુજરાત…
-
હાલારના ગામડાને લગત જાહેરનામુ અંગ્રેજીમાં….!!!??
જાડા એ કનસુમરામાં સર્વે નંબરની શું રમત કરી??દસ ગામડા તો અધ્ધરતાલ છે ને?? બોલો બોલો…..ટેલ ટેલ…..!! જામનગર (ભરત ભોગાયતા) જામનગર…
-
નરેન્દ્રસિંહ પરમારની સુપુત્રી દિથ્યાબાનો હેપી બર્થ ડે
*🎂જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ 🎂* જામનગર જીલ્લા ભાજપ મીડિયા સેલ ના કન્વીનર અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય વિચાર સંઘ જામનગર…
-
જામનગરમાં સર્વજ્ઞાતિય સમુહલગ્ન યોજાશે સહયોગની અપીલ
જામનગરના શ્રી વૃંદાવન ગૌશાળા ટ્રસ્ટ દ્વારા ગૌશાળાનાં લાભાર્થે સામાજીક સેવા યજ્ઞમાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે જામનગરનાં હાપામાં તુલસી વિવાહ તથા સર્વ…
-
નિષ્ઠાવાન અને વિરાટને સમાવતુ વ્યક્તિત્વ
*આજે હોમગાર્ડઝ કમાન્ડન્ટ અને રાષ્ટ્રવાદી અધિવક્તા-નોટરી ગીરીશ સરવૈયા નો જન્મ દિવસ* કાયદાની માસ્ટર ડિગ્રી માં ગોલ્ડ મેડલિસ્ટ એડવોકેટ અને નોટરી…
-
“વંદે માતરમ” ની ૧૫૦ વર્ષની ઉજવણી સહિત સંઘના વિસ્તૃત આયોજનો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારી મંડળની ત્રિદિવસીય બેઠકનો પ્રારંભ … સર સંઘચાલકજી સહિત દેશભરમાંથી ૪૦૦થી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત ……
-
ભારતના પ્રસિદ્ધ યાત્રાધામાં ભગવદ કથા
પુર્વ મંત્રી અને જામનગરના પુર્વ ધારાસભ્ય હકુભાના પરીવાર દ્વારા હરિદ્વારમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જામનગર (ભરત ભોગાયતા) હરિદ્વાર પવિત્ર ગંગાનદીના મહારાજા…
-
ભારતનો પ્રકૃતિગત વારસો એટલે દરિયો જે રત્નાકર છે
મેરીટાઇમ ઇન્ડીયા-વીઝન ૨૦૩૦ થી અમૃતકાલ ૨૦૪૭ સુધી ભારતના જથ્થાની દ્રષ્ટિએ લગભગ 95% વેપાર અને મૂલ્યની દ્રષ્ટિએ લગભગ 70% સમુદ્ર માર્ગે થાય છે, જે ભારતના અર્થતંત્ર અને સ્પર્ધાત્મકતામાં આ ક્ષેત્રને કેન્દ્રસ્થાને દર્શાવે છે. મેરીટાઇમ ઇન્ડિયા વિઝન 2030માં ₹3-3.5 લાખ કરોડના અંદાજિત રોકાણ સાથે 150થી વધુ પહેલોની રૂપરેખા આપવામાં આવી છે, જેને તાજેતરમાં શિપબિલ્ડીંગ માટે જાહેર કરાયેલ ₹69,725 કરોડના પેકેજ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2024-25માં મુખ્ય બંદરોએ આશરે 855 મિલિયન ટન કાર્ગોનું સંચાલન કર્યું હતું, જે દરિયાઇ…
-
જામનગરમાં “શિવધામ”માં પાવન અમૃતવાણીનો લ્હાવો
આગામી ભાઈબીજથી જામનગરના આંગણે જીગ્નેશ દાદાની શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ જામનગર (ભરત ભોગાયતા) છોટી કાશી ગણાતા જામનગરમાં વિક્રમ સંવત…
-
ગુજરાત સરકારના મંત્રીઓની શપથવિધી વખતે “એ જ અવાજ એ જ ઉદઘોષક”
આજનો આખો દિવસ શપથવિધિ સમારોહ અને એની સાથે સંકળાયેલી બાબતોના સમાચારોનો રહ્યો. પત્રકારમિત્રોએ જાતજાતની રસપ્રદ માહિતીઓ શોધીને મૂકી, પરંતુ એક…