JHAGADIYA
-
ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે એક મકાનમાં આગ લાગતા મકાનમાં રાખેલ ઘરવખરી સહિતનો સામાન સ્વાહા
ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે એક મકાનમાં આગ લાગતા મકાનમાં રાખેલ ઘરવખરી સહિતનો સામાન સ્વાહા આગની ઘટનામાં સદભાગ્યે કોઇ જાનહાની નહિ-…
-
ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે હજરત ખ્વાજા મેહમુદ દરિયાઈ દુલ્હાના ચિલ્લા મુબારક પર ઉર્સની ઉજવણી કરવામાં આવી
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ખાતે સુફી સંત હજરત ખ્વાજા મેહમુદ દરિયાઈ દુલ્હાના ચિલ્લા મુબારક પર આજરોજ ઉર્સની ઉજવણી ધામધૂમપૂર્વક…
-
ઝઘડિયા તાલુકાના જરસાડ નજીક માધુમાતી ખાડીમાંથી ડી કમ્પોઝ હાલતમાં વૃધ્ધનો મૃતદેહ મળ્યો
ઝઘડિયા તાલુકાના જરસાડ નજીક માધુમાતી ખાડીમાંથી ડી કમ્પોઝ હાલતમાં વૃધ્ધનો મૃતદેહ મળ્યો કાંટોલના ૬૫ વર્ષીય વૃધ્ધ પશુઓ ચરાવવા ગયા હતા…
-
ઝઘડીયા તાલુકાના કપાટ ગામે ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કપાટ ગામે ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી. ૨ જી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે પ્રાથમિક શાળા કપાટ…
-
વટારીયા ની શ્રી ગણેશ સુગરમાં બોયલર અગ્નિ પ્રદિપ્ત પુજા વિધિ સંપન્ન થઇ
વટારીયા ની શ્રી ગણેશ સુગરમાં બોયલર અગ્નિ પ્રદિપ્ત પુજા વિધિ સંપન્ન થઇ વાલીયા તાલુકાની શ્રી ગણેશ સુગર વટારીયાની આગામી…
-
ઝઘડિયા ગામના રહેવાસી અને નિવૃત્ત પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ વિભાકર ગાંધીનું અવસાન
ઝઘડિયા ગામના રહેવાસી અને નિવૃત્ત પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ વિભાકર ગાંધીનું અવસાન વિભાકર ગાંધી પ્રથમ ઝઘડિયા હાઈસ્કૂલ ખાતે શિક્ષક…
-
છેલ્લા સાડા ત્રણ વર્ષ માં ત્રણ તલાટી અને રેગ્યુલર તલાટી નહીં મુકાતા પડવાણીયા ના ગ્રામજનોએ ગ્રામસભા નો બહિષ્કાર કર્યો
છેલ્લા સાડા ત્રણ વર્ષ માં ત્રણ તલાટી અને રેગ્યુલર તલાટી નહીં મુકાતા પડવાણીયા ના ગ્રામજનોએ ગ્રામસભા નો બહિષ્કાર કર્યો ગ્રામજનોએ…
-
વટારીયા ની શ્રી ગણેશ સુગરમાં બોયલર અગ્નિ પ્રદિપ્ત પુજા વિધિ સંપન્ન થઇ
વટારીયા ની શ્રી ગણેશ સુગરમાં બોયલર અગ્નિ પ્રદિપ્ત પુજા વિધિ સંપન્ન થઇ વાલીયા તાલુકાની શ્રી ગણેશ સુગર વટારીયાની આગામી ચાલુ…
-
ઉમલ્લામાં માના’બાલુડા ગ્રુપ દ્વારા નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન
ઉમલ્લામાં માના’બાલુડા ગ્રુપ દ્વારા નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન NRI અરુણભાઈ દોશીની માતૃભૂમિ પ્રત્યેની ભક્તિ સૌ માટે પ્રેરણા …
-
ઝઘડિયા તાલુકાના પડવાણિયા ગ્રામ પંચાયતમાં ત્રણ વર્ષમાં ચાર તલાટીઓની બદલીથી નાગરિકો પરેશાન
ઝઘડિયા તાલુકાના પડવાણિયા ગ્રામ પંચાયતમાં ત્રણ વર્ષમાં ચાર તલાટીઓની બદલીથી નાગરિકો પરેશાન સરપંચ દ્વારા મુખ્યમંત્રી તાલુકા વિકાસ અધિકારી સાંસદ…









