JUNAGADH CITY / TALUKO
-
શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા વિશ્વ ધરતી દિવસ નિમિત્તે જુદીજુદી રીતે ઉજવણી કરવામાં આવી
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ,ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર તથા બ્રહ્મચારી ભગવતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી…
-
જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તા.૧૮ મે સુધી હથિયારબંધી આદેશ જારી
જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા દરખાસ્ત કરેલ હોય તે મુજબ જૂનાગઢ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા…
-
જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ખર્ચ ઓબ્ઝર્વર તરીકે કલ્પેનકુમાર હિરપરા ની નિમણૂક
જુનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ખર્ચ ઓબ્ઝર્વર તરીકે શ્રી કલ્પેનકુમાર હિરપરા ની નિમણૂક કરવામાં આવી છે જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની…
-
માત્ર શૈક્ષણિક ડીગ્રી મેળવવાથી નહીં પરંતુ સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે યોગદાન આપીને જીવન ખરા અર્થમાં ચરિતાર્થ બને છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ચતુર્થ દીક્ષાંત સમારોહમાં લોકોનું જીવન સરળ અને સુખમય બને તે માટે…
-
જૂનાગઢમાં મેડિકલ ક્ષેત્રે વર્લ્ડ રેકોર્ડ : ડો. કેતન પરમાર દ્વારા ૭૦ વર્ષીય વૃદ્ધના થાપાના ગોળાનું ઓપરેશન માત્ર ૩ મિનિટ ૪૫ સેકન્ડમાં સફળતાપૂર્વક પૂર્ણ
“મેડિકલ મિરેકલ: ૭૦ વર્ષીય વૃદ્ધના ભાંગેલા થાપાના ગોળાનું ઓપરેશન પલકવારમાં પૂર્ણ કરતા ડો. કેતન પરમાર” વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા –…
-
“યુવા શક્તિનો વિશ્વાસ હિમાંશુ ગોરાણીયાની પ્રદેશ મંત્રી તરીકે નિમણૂકથી જૂનાગઢમાં ગૌરવનો નવો અધ્યાય”
ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર અધ્યક્ષ ગૌરવ રૂપારેલિયા સહિત સમગ્ર સંગઠને નિમણૂકને આવકારી વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ…
-
જૂનાગઢ જિલ્લા ભાજપના સંગઠન માળખાની જાહેરાત: ૪૪ હોદ્દેદારોની ‘ટીમ ચંદુ મકવાણા’ સજ્જ
મુખ્ય સંગઠન સહિત તમામ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓના નામો સત્તાવાર જાહેર વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : જિલ્લા ભાજપ પ્રમુખ…
-
ગીર પંથકના ખેડૂતોમાં આનંદનો વ્યાપ : જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાની રજૂઆત ફળી, ‘સૌની યોજના’ લિંક-૪ને મળી સૈદ્ધાંતિક મંજૂરી
લાછડી ડેમ પાઈપલાઈનથી ભરાશે: દેવકા, જંગર, કાલિન્દ્રી, ચુલડી અને ખોરાસા ગીર સહિતના ગામોની હજારો એકર જમીનને મળશે સિંચાઈનું પાણી વાત્સલ્યમ્…
-
રાજ્યના નાણા અને પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્યમંત્રી શ્રી કમલેશ પટેલે ચોકી સોરઠ ખાતે રૂ.૧૮ કરોડના ખર્ચે પોલીસ તાલીમાર્થીઓ માટે નવનિર્મિત કર્મવીર કેડેટ ભવનનું લોકાર્પણ કર્યું
રાજ્ય નાણા પોલીસ હાઉસિંગ અને જેલ વિભાગના રાજ્યમંત્રી શ્રી કમલેશ પટેલે આજે જૂનાગઢના ચોકી સોરઠ સ્થિત રાજ્ય અનામત પોલીસ તાલીમ…
-
જૂનાગઢ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ચાલતા પ્રાકૃતિક કૃષિ હાટમાં નવો આયામ ઉમેરાયો
જૂનાગઢ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં આશરે એક વર્ષ પૂર્વે શરૂ થયેલા પ્રાકૃતિક કૃષિ હાટમાં એક નવો આયામ ઉમેરાયો છે, જિલ્લા વહીવટી…








