JUNAGADH CITY / TALUKO
-
ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતાત્માઓને પરમ શાંતિ માટે મહા મૃત્યુંજય મંત્ર જાપનું આયોજન
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જુનાગઢ જુનાગઢ : ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતાત્માઓને પરમ શાંતિ…
-
જુનાગઢ મહાનગરપાલિકાની બેદરકારીના કારણે દોલતપરમાં ગાયો અને સ્થાનિકોના જીવ જોખમમાં
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જુનાગઢ જુનાગઢ : શહેરના દોલતપર વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી ખુલ્લી રહેલી ગટરને કારણે એક નિર્દોષ…
-
ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ
સ્વ પ્રવીણભાઈ કાળાભાઈ મારૂ સ્વ તારીખ : ૧૨/૦૬/૨૦૨૧ ગામ : જુનાગઢ આપના વાત્સલ્ય ભાવે અમારા પર સ્નેહ, સુખ અને સમર્પણની અમૂલ્ય…
-
અમરાપુરની આજુબાજુના ૧૦ જેટલા ગામોને મળે છે ગ્રાહક સેવા કેન્દ્રનો લાભ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી. જૂનાગઢ,તા-05 એપ્રિલ : આકાશમાં ઉડવાની ઝંખના હોય અને કોઈની સહાય મળી રહે તો કોઈ…
-
કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને મેંદરડા તાલુકાના સરપંચશ્રીઓ સાથે લોકપ્રશ્નો અંગે સંવાદ કાર્યક્રમ યોજાયો.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – જૂનાગઢ તબક્કાવાર જુદા જુદા તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો ઉકેલવા જિલ્લા કલેકટરશ્રી સરપંચશ્રીઓ સાથે…
-
કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાના અઘ્યક્ષ સ્થાને જૂનાગઢમાં સાયકલ રેલી યોજાઇ
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જુનાગઢ જૂનાગઢ : આજરોજ તારીખ ૩૦-૦૩-૨૦૨૫ ના રોજ કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાના વડપણ હેઠળ જૂનાગઢમાં…
-
મહાશિવરાત્રી મેળો 2025 અંતગર્ત ભવનાથ તળેટી વિસ્તાર માં ગુજરાત રાજ્યના માનનીય ગૃહ મંત્રી મા.શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જૂનાગઢ મહાનગર પાલિકાના સફાઈ કામદારોને સાલ ઓઢાડી મીઠાઈ વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા
સફાઈ કામદારો ભાઈઓ બહેનોની અથાગ મહેનત તડકામાં રાત દિવસ કરવામાં આવેલ કામગીરીને બિરદાવવામાં આવેલ આ તકે મા.કમિશનર ડૉ.ઓમ પ્રકાશની સૂચના…
-
જુનાગઢ પોલીસ ભરતીમાં આવતા ૩૮ હજાર તાલીમાર્થીઓને સમર્થશ્રી પ.પૂ. પ્રાગદાસ બાપા ગોદડિયાની રામવાડી-૧ અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ૪૫ દિવસ સુધી નિશુલ્ક ભોજન કરાવ્યું
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા જુનાગઢ જૂનાગઢ : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા તા. ૦૮/૦૧/૨૦૨૫ થી તા.૦૧/૦૩/૨૦૨૫ દરમ્યાન યોજાયેલ ભરતી પ્રકીયા…
-
ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત કરી
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા જુનાગઢ જૂનાગઢ : ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ મહાશિવરાત્રીના મેળામાં સહભાગી થવાની સાથે જૂનાગઢ પોલીસ દ્વારા ભવનાથ…
-
ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી મહાશિવરાત્રીના મેળામાં સહભાગી બન્યાં
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા જુનાગઢ જૂનાગઢ : ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી આજે મહાશિવરાત્રીના મેળામાં સહભાગી બન્યા હતા. ગૃહો રાજ્ય…









