JUNAGADH CITY / TALUKO
-
જૂનાગઢ નેત્રમ શાખા પોલીસ સ્ટાફ નાનામાં નાની ચીજ-વસ્તુ શોધી આપી લોકોને થઈ રહ્યા મદદરૂપ
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જુનાગઢ : શહેરના રહીશ હર્ષ સતિષભાઇ ડાભી જેઓ જેતપુરથી ઇકો ગાડીમાં બેસી જૂનાગઢ આવ્યા…
-
જૂનાગઢ શહેરમાં પૂરજોશમાં સફાઈ કામગીરી વરસાદ વચ્ચે પણ મહાનગરપાલિકાના ૫૫૦ જેટલા કર્મચારીઓ દ્વારા નિયમિત સફાઈની કરાઈ કામગીરી
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : શહેરમાં વરસાદ વચ્ચે પણ નિયમિતપણે ૫૫૦ જેટલા સફાઈ કર્મચારીઓ દ્વારા ઝુંબેશ સ્વરૂપે…
-
જૂનાગઢ શહેરમાં માર્ગ મરામતની કામગીરી પૂરજોશમાં
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : શહેરમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા પૂરજોશમાં માર્ગ મરામતની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી…
-
જૂનાગઢ તાલુકાના ગામોમાં મનરેગા યોજના અંતર્ગત “ એક પેડ માં કે નામ” કાર્યક્રમનું આયોજન
જૂનાગઢ, તા.૨૩, માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસથી “એક પેડ માં કે નામ” અભિયાન ની શરૂઆત કરવામાં આવેલ છે જેના અંતર્ગત જૂનાગઢ તાલુકાના…
-
“આપનો પરિસર ગાજર ઘાસ મુક્ત પરિસર” ના સંદેશ સાથે ગ્રામજનોએ મેળવી માહિતી
પાર્થેનીયમ (ગાજર ઘાસ) જાગૃતિ સપ્તાહ ની ઉજવણી ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ ખરપતવાર અનુસંધાન નિર્દેશાલય જબલપુર મધ્યપ્રદેશના સૂચના મુજબ ડોક્ટર એમ.…
-
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં ઈતિહાસ વિભાગ દ્વારા પ્રદર્શન અને વર્કશોપ યોજાયો
સમાજ સાથે સંબંધિત માનવજીવનની ભૂતકાળની પ્રવૃત્તિઓનું નિરૂપણ, વિશ્લેષણ અને અર્થઘટન કરતું શાસ્ત્ર એ ઈતિહાસ જૂનાગઢ તા.૨૨, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં ઈતિહાસ વિભાગ…
-
જૂનાગઢમાં બિનવારસુ ગૌવંશ પશુઓને પાંજરાપોળ, ગૌશાળાઓમાં આશ્રય અપાશે
જૂનાગઢ તા.૨૨, જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી અનીલકુમાર રાણાવસિયા દ્વારા જૂનાગઢ જિલ્લા મામલતદારશ્રીઓ તેમજ નાયબ પશુપાલન નિયામકશ્રીને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનામાં લાભ મેળવતી ગૌશાળાઓ અને પાંજરાપોળોમાં…
-
સીમાસી અને દિવરાણા ગામે આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક કૃષિ વિષયે કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ તા. ૨૧, રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની માહિતી અને માર્ગદર્શન આપવા આત્મા પ્રોજેક્ટના વિવિધ માધ્યમો દ્વારા કાર્ય કરી રહ્યુ છે. રાજ્યના…
-
SC-ST ચુકાદા મામલે ભારત બંધના એલાનમાં જૂનાગઢ સંપૂર્ણ બંધ સાથે સમસ્ત જિલ્લા અનુ.જાતી દ્વારા રેલી યોજી આવેદનપત્ર આપ્યું
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : SC ST અનામત ચુકાદા મામલે આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું,…
-
જૂનાગઢ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ભવન દ્વારા કેશોદ તાલુકાના ઈસરા ગામે પૂર(Flood) અંગે મોકડ્રીલનું આયોજન
જૂનાગઢ તા.૧૭, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ભવન જૂનાગઢ દ્વારા આજ રોજ પૂર(Flood) વિષય પર મામલતદાર કચેરી, કેશોદ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ…