JUNAGADH CITY / TALUKO
-
જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમીક્ષા બેઠક યોજાઇ
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ જિલ્લા માર્ગ સલામતી સમીક્ષા…
-
ગિરનારની હરીયાળી ગિરીકંદરાઓનાં સાંનિધ્યે લહેરાયો ત્રિરંગો – ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. ખાતે સ્વાતંત્ર્યદિન પર્વની ઉત્સાહભેર ઊજવણી
આત્મનિર્ભર ભારતની પ્રધાનમંત્રીની પરિકલ્પનાને સાકાર કરવા આવો સૈા સાથે મળી વહેવાર, કાર્ય અને પરસ્પરનાં સહયોગમાં આત્મિયતાના ભાવ કેળવીએ-પ્રો.(ડો.) ચેતન ત્રિવેદી કુલપતિ…
-
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ૭૮માં સ્વાતંત્ર્ય પર્વે જૂનાગઢ ખાતે ધ્વજ વંદન : રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડ નિરીક્ષણ કર્યું
મંત્રીશ્રીએ પ્રજાજનોને ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવી જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ સ્વાતંત્ર્ય પર્વની ગર્વભેર ભવ્ય ઉજવણી…
-
બાંટવામાં આન, બાન અને શાન સાથે તિરંગા યાત્રા નીકળી
જૂનાગઢ તા.૧૩ બાટવા નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી.…
-
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. એન.એસ.એસ. સેલ દ્વારા પી.એફ.એમ.એસ. કાર્યશાળા યોજાઇ
જૂનાગઢ, તા.૧૨ ઓગસ્ટ, ૨૦૨૪, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. જૂનાગઢનાં રાષ્ટ્રીય સેવા યોજના સેલ દ્વારા યુનિ.નાં કાર્યક્ષેત્રીય ચારેય જિલ્લાઓમાં કાર્યરત કોલેજોમાં ચલાવાતા એન.એસ.એસ.નાં પ્રોગ્રામ…
-
જૂનાગઢ શહેરના નાગરિકોને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કરતા માન.કલેકટર અને માન.કમિશનર
જૂનાગઢ, તા.૧૨ ઓગસ્ટ, ૨૦૨૪, જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત આજ રોજ જૂનાગઢ મહાનગર સેવા સદન ખાતે માન.કલેકટરશ્રી અનીલકુમાર રાણાવસિયા…
-
જૂનાગઢ જિલ્લાનો આ૫દા મિત્રોને રીફ્રેશર તાલીમ કાર્યક્રમ યોજાયો
તા. ૧૦ ઓગસ્ટ ૨૦૨૪ જિલ્લા કલેકટરશ્રી અનીલકુમાર રાણાવસિયાનાં માર્ગદર્શન હેઠળ કલેકટરશ્રીની કચેરી અને જીલ્લા આ૫ત્તિ વ્યવસ્થા૫ન કેન્દ્ર જૂનાગઢ દ્વારા …
-
ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં વાઇલ્ડ લાઇફ વિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઊજવણી કરાઈ
વિશ્વ સિંહ દિવસની ઉજવણી અંતર્ગત સિંહ ફોટો પ્રદર્શન પોસ્ટર પ્રદર્શન અને શોર્ટ ફિલ્મ હરીફાઈ યોજાઈ ૦૦૦૦૦ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના…
-
શાળા નં -18 જામનગરની વિધાર્થીનિઓએ શહેર કક્ષાની કુસ્તીમાં મેદાન માર્યું
સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SGFI) ની જિલ્લા રમત ગમત કચેરી જામનગર આયોજિત જામનગર શહેર કક્ષાની અલગ-અલગ વય અને વજન…
-
બેન્કિંગ સેક્ટરમાં કારકિર્દી વિશેની તકો પર વ્યાખ્યાન યોજાયું
જૂનાગઢ તા.૦૯ ઓગસ્ટ, ૨૦૨૪ (શુક્રવાર) બેન્કિંગ સેક્ટરમાં રહેલી કારકિર્દી વિશેની તકો વિષય પર ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કુલપતિ પ્રો.(ડો) ચેતન ત્રિવેદીનાં…









