JUNAGADH CITY / TALUKO
-
જૂનાગઢ શહેર ના ૧થી ૧૫ વૉર્ડ માં આવેલ સરકારી કચેરીઓ ની સફાઈ
જૂનાગઢ મહાનગર પાલિકાના કમિશનરશ્રી ઓમ પ્રકાશ સાહેબ અને નાયબ કમિશનરશ્રી ઝાપડા સાહેબના માર્ગદર્શન અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટશ્રી કલ્પેશભાઈ ટોલિયા ની સૂચના…
-
શહેરમાં ૩ (ત્રણ) હોટેલ ગેસ્ટ હાઉસમાં ફાયર એન.ઓ.સી. કાર્યરત ન હોય ધારા ધોરણસરની નોટિસ ઇસ્યુ કરાઈ
તા:૨૫/૦૫/૨૦૨૪ના રોજ રાજકોટમાં ટી.આર.પી.ગેમઝોનમાં આગ લાગતા જે દુર્ઘટના સર્જાય હતી.તેના અનુસંધાને ફરી આ પ્રકારની કોઈ દુર્ઘટના ન સર્જાય તે…
-
જુનાગઢ શહેરી વિસ્તારમાં બી.યુ.સર્ટીફીકેટ ન ધરાવતા કુલ-૦૨ શૈક્ષણિક સંસ્થાઓને સીલ કરવામાં આવ્યા
શહેરમાં ૪ (ચાર) હોટેલ રેસ્ટોરેન્ટમાં ફાયર એન.ઓ.સી. કાર્યરત ન હોય ધારા ધોરણસરની નોટિસ ઇસ્યુ કરાઈ….. તા:૨૫/૦૫/૨૦૨૪ના રોજ રાજકોટમાં ટી.આર.પી.ગેમઝોનમાં…
-
જૂનાગઢ શહેર ના ૧થી ૧૫ વૉર્ડ માં આવેલ સિવિલ હોસ્પિટલ, પી એચ. સી સેન્ટર સી. એચ.સી. સેન્ટર,ખાનગી હોસ્પિટલો તેમજ આંગણવાડીઓની સફાઈ
જૂનાગઢ મહાનગર પાલિકાના કમિશનરશ્રી ઓમ પ્રકાશ સાહેબ અને નાયબ કમિશનરશ્રી ઝાંપડા સાહેબના માર્ગદર્શન અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટશ્રી કલ્પેશભાઈ ટોલિયા સાહેબની સૂચના…
-
જૂનાગઢ શહેર ના ૧થી ૧૫ વૉર્ડ માં આવેલ સોસાયટી તેમજ રેસી. વેલ્ફર .એસો. વેસ્ટ સોટીંગ ડ્રાઇવ યોજાય
જૂનાગઢ મહાનગર પાલિકાના કમિશનરશ્રી ઓમ પ્રકાશ સાહેબ અને નાયબ કમિશનરશ્રી ઝાપડા સાહેબના માર્ગદર્શન અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટશ્રી કલ્પેશભાઈ ટોલિયા સાહેબની સૂચના…
-
જૂનાગઢ મહાનગર પાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા વોકળામાં ગંદકી ઠાલવતા આસામીઓને દંડ કરાયો.
જૂનાગઢ મહાનગર પાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તા:૧૧/૦૬/૨૦૨૪ ના રોજ માન.કમિશનર સાહેબ શ્રી ડો.ઓમ પ્રકાશ તથા ડેપ્યુટી કમિશનર શ્રી…
-
જૂનાગઢ તાલુકા (શહેર)નો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
જૂનાગઢ,તા.૧૧ મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે અને તાલુકા કક્ષાના પ્રશ્નોના ઉકેલ માટે લોકોએ તેમની ફરિયાદ રજૂ કરવા માટે ઉચ્ચ કક્ષા…
-
મહિલા આઈટીઆઈ ખાતે કામકાજનાં સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ જાગૃતિ સેમીનાર યોજાયો
સખી વન સ્ટોપ સેન્ટર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન, બેટી બચાવો બેટી પઢાવો, વ્હાલી દીકરી સહિતની યોજનાઓથી મહિલાઓને માહિતગાર કરવામાં આવી જૂનાગઢ,તા.૧૧ જિલ્લા…
-
જૂનાગઢ શહેરમાં ૧૯ (ઓગણીસ) હોટેલ રેસ્ટોરન્ટમાં ફાયર એન.ઓ.સી. ચાલુ ન હોય ધારા ધોરણસરની નોટિસ ઇસ્યુ
તા:૨૫/૦૫/૨૦૨૪ના રોજ રાજકોટમાં ટી.આર.પી.ગેમઝોનમાં આગ લાગતા જે દુર્ઘટના સર્જાય હતી.તેના અનુસંધાને ફરી આ પ્રકારની કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે…
-
જુનાગઢ મહાનગરપાલીકા મેયર દ્વારા નરસિંહ મહેતા સરોવરના ડેવલોપમેન્ટની ચાલુ કામગીરી દરમ્યાન સ્થળ નિરીક્ષણ
માન.મેયરશ્રી ગીતાબેન એમ. પરમાર તથા માન.સ્થાયી સમિતિ ચેરમેનશ્રી સ્થાયી સમિતિ હરેશભાઈ પરસાણા દ્વારા નરસિંહ મહેતા સરોવરના ડેવલોપમેન્ટની ચાલુ કામગીરી દરમ્યાન…