JUNAGADH CITY / TALUKO
-
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના “યોગથી નિરોગી ભારત”ના સંકલ્પને સાકાર કરતું જૂનાગઢ : વિશ્વ યોગ દિવસ પૂર્વે જિલ્લામાં યોગમય માહોલ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના “યોગને જનઆંદોલન” બનાવવાના વિઝન અને “યોગથી નિરોગી ભારત”ના સંકલ્પને સાકાર કરવા વિશ્વ યોગ દિવસની ઉજવણીને અનુલક્ષીને…
-
જૂનાગઢમાં સ્થિત નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે પ્રગતિ પથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું
રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ લોકાર્પણ થયેલ વિવિધ વિભાગોના આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજય કક્ષાના શ્રેષ્ઠ…
-
જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે પાક ખરીદી માટે ફાર્મર રજીસ્ટ્રી ઝુંબેશ: ગ્રામ પંચાયત અથવા પોર્ટલ પર તાત્કાલિક નોંધણી કરાવવા અનુરોધ
ખેડુત હિતને ધ્યાને રાખી ભારત સરકારશ્રી દ્વારા એગ્રી સ્ટેક હેઠળ ફાર્મર રજીસ્ટ્રીની કામગીરી ગ્રામ્ય લેવલે ઝુંબેશ સ્વરૂપે કરવામાં આવી રહી…
-
જૂનાગઢ જિલ્લામાં શાળાકીય રમતોત્સવ(SGFI) માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા નો આરંભ
ગુજરાત સરકારના રમત-ગમત વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢના માધ્યમથી શાળાકીય રમતોત્સવ (SGFI) ૨૦૨૬-૨૭નું આયોજન…
-
ખૂન, બળાત્કાર અને NDPS સહિત ૨૧ ગુના ધરાવતા કુખ્યાત ફરાર આરોપીને ધોરાજીથી પકડી પાડતી ઝબ્બે જુનાગઢ રેન્જ પોલીસ
આર્મ્સ એક્ટના ગુનામાં પોલીસને થાપ આપતો રીઢો ગુનેગાર બાબર ઉર્ફે સલીમ કુરેશી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સોર્સની મદદથી ઝડપાયો વાત્સલ્યમ્…
-
જૂનાગઢ શહેરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે કોમન યોગ પ્રોટોકોલ શિક્ષણ શિબિર યોજાઇ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી ૧૨ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે…
-
૩૭ એકરના વિશાળ કેમ્પસમાં નીટ મેરિટથી આવતા ૨૦૦ વિદ્યાર્થીઓ માટે ૪ કલાક કાર્યરત ઈ લાયબ્રેરી અને આધુનિક લેબ્સની સુવિધા
ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયા ખર્ચવા છતાં જે દર્દીઓ હારી ગયા હતા, તેમને જૂનાગઢ સરકારી હોસ્પિટલે વિનામૂલ્યે સાજા કરીને નવું જીવન…
-
વંથલીના શાપુર ગામે ગ્રામજનોએ સરકારી સેવાઓનો લાભ સ્થાનિક સ્તરે મેળવ્યો
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક સ્તરે ‘જન કલ્યાણ શિબિર’નું આયોજન…
-
જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં થાય છે દર્દી નારાયણની સંવેદનાપૂર્વક સુશ્રુતા, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ઉત્કૃષ્ઠ વિઝન: સૌરાષ્ટ્રના દર્દીઓ માટે સંજીવની સમાન જૂનાગઢની ૮૦૦ બેડની સિવિલ હોસ્પિટલ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ‘’સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’’ ના મંત્રને સાર્થક કરતું એક જીવંત ઉદાહરણ…
-
સ્વસ્થ શરીર, સંતુલિત મન અને મેદસ્વિતાથી મુક્ત જીવન માટે યોગ અપનાવો
આજના આધુનિક યુગમાં અનિયમિત જીવનશૈલી અને ખોટા આહાર-વિહારના કારણે મેદસ્વિતા (મોટાપો) એક ગંભીર વૈશ્વિક સમસ્યા બની રહ્યો છે. આ વૈશ્વિક…







