JUNAGADH CITY / TALUKO
-
જૂનાગઢમાં ‘કિશોરી મેળો-૨૦૨૬’ અને વાનગી નિદર્શનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો
આરોગ્ય તપાસ, પોષણ શિક્ષણ અને મહિલાલક્ષી કાયદાકીય અધિકારો અંગે અપાયું માર્ગદર્શન વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : આઈ.સી.ડી.એસ.…
-
મહાશિવરાત્રી મેળામાં જૂનાગઢ વહીવટી તંત્રનું ‘માસ્ટર પ્લાનિંગ’ સફળ: ૨૫ પાર્કિંગ સ્થળો પર પાંચ દિવસમાં વાહન ચોરી કે નુકસાનીનો એક પણ બનાવ નહીં
કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા અને એસ.પી. શ્રી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ‘પાર્કિંગ સમિતિ’નું અભૂતપૂર્વ આયોજન વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા –…
-
જૂનાગઢમાં ‘બેટી વધામણા કીટ’ વિતરણ દ્વારા નવજાત દીકરીઓને ઉમળકાભેર વધાવાઈ
સિવિલ હોસ્પિટલ અને વિવિધ તાલુકાઓમાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો: ‘વ્હાલી દીકરી યોજના’નું અપાયું માર્ગદર્શન વાત્સલ્યમ્ સમાચાર…
-
ભવનાથમાં કીર્તિ પટેલના સ્નાન મામલે સંતોમાં બે ફાંટા; મૃગીકુંડની મર્યાદા ભંગ બદલ વધુ એક ફરિયાદ
બજરંગદાસ બાપુનો હરિહરાનંદ ભારતી પર ગંભીર આક્ષેપ: “કીર્તિને કોના કહેવાથી શાહી સ્નાનમાં પ્રવેશ મળ્યો? દીક્ષા આપી હોય તો પુરાવા આપો”…
-
જૂનાગઢના પટેલ કેળવણી મંડળને બદનામ કરવાનું હીન ષડયંત્ર : ગર્લ્સ હોસ્ટેલ અંગેની અફવાઓ પાયાવિહોણી
સંસ્થાના ટ્રસ્ટમાં સ્થાન મેળવવાની લાલસામાં કેટલાક તત્વો દ્વારા દીકરીઓની સુરક્ષાના નામે ભ્રામક પ્રચાર કરાતો હોવાનો સંચાલક મંડળનો આક્ષેપ વાત્સલ્યમ્ સમાચાર…
-
જૂનાગઢ જિલ્લાના ૪૯૫ ગામોમાં ગ્રામસભાઓ અને ૪૪૭ શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અપાયો રક્તપિત્ત નાબૂદીનો સંદેશ : વહેલું નિદાન અને સારવાર જ શ્રેષ્ઠ ઉપાય
જૂનાગઢ જિલ્લામાં ‘સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન–૨૦૨૬’ અંતર્ગત જિલ્લાના ૯ તાલુકા અને ૪૯૫ ગામોમાં કુલ ૪૬૨ ગ્રામસભાઓ તથા ૪૪૭ શાળાઓમાં રક્તપિત્ત…
-
જૂનાગઢ ખાતે ખેલ મહાકુંભ-૨૦૨૫ અંતર્ગત રાજ્યકક્ષાની વેઇટલીફટીંગ સ્પર્ધા યોજાઈ
ગુજરાતના રમતગમત ક્ષેત્રના મહાકુંભ ગણાતા ‘ખેલ મહાકુંભ-૨૦૨૫’ અંતર્ગત રાજ્યકક્ષાની વેઇટલીફટીંગ સ્પર્ધા જૂનાગઢમાં ગાંધીગ્રામ ખાતેના સરદાર પટેલ રમત સંકુલમાં ઉત્સાહભેર યોજાઈ…
-
જૂનાગઢ પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ એજન્ટોની ભરતી માટે વોક-ઇન ઈન્ટરવ્યુ
ભારતીય ટપાલ વિભાગના જૂનાગઢ ડિવિઝન દ્વારા પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ તથા રૂરલ પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ્સના વેચાણ માટે એજન્ટોની નિયુક્તિ કરવાના…
-
જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ
મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે આજ રોજ જૂનાગઢ ચૂંટણી અધિકારી શ્રી અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને માન્ય રાજકીય પક્ષો…
-
સાધુ સંતોનુ પવિત્ર મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે શિવરાત્રીના મેળાનું ભવ્ય સમાપન
જૂનાગઢ તા. ૧૬ ફેબ્રુઆરી- ભવનાથ તળેટી ખાતે લઘુ કુંભ સમાન પાંચ દિવસીય શિવરાત્રીના મેળામાં સાધુ સંતોની ભવ્ય રવેડી નીકળ્યા બાદ…