JUNAGADH CITY / TALUKO
-
વંથલીના નાંદરખી ગામે સફાઈ અભિયાનમાં ગ્રામજનો જોડાયાં
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત સરકાર દ્વારા વિવિધ જનસેવાના કાર્યોનું આયોજન કરવામાં આવ્યું…
-
૧૨ વર્ષ – વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના, વંથલી તાલુકામાં ૨ સ્થળોએ જનકલ્યાણ શિબિર યોજાશે : નાગરિકોને સ્થાનિક સ્તરે સરકારી સેવાઓનો મળશે લાભ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષની ઉજવણી જનસેવાના કાર્ય થકી કરવામાં આવી રહી છે, આ નિમિત્તે ખાસ લોકોને…
-
રક્તદાન એ જ મહાદાન: માળિયાહાટીના તાલુકામાં ઉજવાયો વિશ્વ રક્તદાતા દિવસ, તાલુકાના ૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા
“One Drop of Humanity – Give Blood. Save Lives” ના સૂત્ર સાથે તા. ૧૪ જૂન ‘વિશ્વ રક્તદાતા દિવસ’ ની ઉજવણીના…
-
હોટેલમાં રોકાણ કરનાર ગ્રાહક, મુસાફરોની માહિતી ‘પથિક’ સોફ્ટવેરમાં ઓનલાઈન નોંધણી કરવી ફરજિયાત
જૂનાગઢ જિલ્લામાં જાહેર સલામતી, સુરક્ષાના કારણોસર અને કાયદો, વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જૂનાગઢ જિલ્લાની તમામ હોટેલ, ગેસ્ટ હાઉસ,…
-
જૂનાગઢ જિલ્લામાં સીમકાર્ડ વેચનારે ખરીદનાર વ્યક્તિના આધાર-પુરાવાનું રજિસ્ટર નિભાવવાનું રહેશે
ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઈસમો પોતાના આર્થિક ફાયદા માટે સીમકાર્ડનો દૂરઉપયોગ કરીને લોકોની સાથે છેતરપિંડી, મોબાઇલ ફોન ચોરી તેમજ મિલકત…
-
જૂનાગઢ જિલ્લામાં સીમકાર્ડ વેચનારે ખરીદનાર વ્યક્તિના આધાર-પુરાવાનું રજિસ્ટર નિભાવવાનું રહેશે
ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઈસમો પોતાના આર્થિક ફાયદા માટે સીમકાર્ડનો દૂરઉપયોગ કરીને લોકોની સાથે છેતરપિંડી, મોબાઇલ ફોન ચોરી તેમજ મિલકત…
-
જૂનાગઢમાં સૌરાષ્ટ્ર પ્રાંત અભ્યાસ વર્ગનું આયોજન, સ્વદેશીથી સ્વાવલંબન અને રાષ્ટ્રઉન્નતિનો સંદેશ સ્વદેશી જાગરણ મંચ અને સ્વાવલંબી ભારત અભિયાનનો દ્વિદિવસીય પ્રાંત અભ્યાસ વર્ગ, સૌરાષ્ટ્રભરના કાર્યકરો એક મંચ પર
સ્વદેશી જાગરણ મંચ અને સ્વાવલંબી ભારત અભિયાન, સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા તા. 13 અને 14 જૂન, 2026ના રોજ જૂનાગઢ ખાતે દ્વિદિવસીય…
-
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પરિતળાવ બોટનિકલ ગાર્ડન ખાતે જનીનવિદ્યા અને પાક સંવર્ધન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પરિતળાવ બોટનિકલ ગાર્ડન ખાતે જનીનવિદ્યા અને પાક સંવર્ધન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા…
-
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ સુશાસનના ૧૨ વર્ષ : દ્રઢ ઇચ્છાશક્તિ અને ભગીરથ પ્રયાસોથી સાકાર થયો ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ
રૂ. ૧૩૦ કરોડના ખર્ચે નિર્મિત એશિયાના સૌથી મોટા આધુનિક રોપ-વે દ્વારા પ્રવાસનને મળ્યો નવો વેગ; અત્યાર સુધીમાં ૪૧ લાખથી વધુ…
-
જૂનાગઢના ભવનાથ ખાતે ‘વિકસિત ભારત ૨૦૪૭’ વિષય પર ભવ્ય ચિત્ર સ્પર્ધા યોજાઈ
યુવા કલાકારોને પ્રોત્સાહિત કરવાના હેતુથી યોજાયેલી સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાંથી ૨૦૦ જેટલા કલાકારોએ કલાના રંગો પૂર્યા વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા –…






