JUNAGADH CITY / TALUKO
-
મૈથેલી ઠાકુર દ્વારા વિડીયો સંદેશ મારફતે શિવરાત્રી મેળામાં સહ પરિવાર ઉપસ્થિત રહેવા કરી અપીલ
તા.૧૧ ફેબ્રુઆરી ના રોજ રાત્રે પ્રખ્યાત લોકગાયિકા તથા શાસ્ત્રીય ગાયિકા મૈથિલી ઠાકુર પોતાની સુરીલી રજૂઆત કરશે મહાશિવરાત્રી મેળા દરમિયાન જૂનાગઢ…
-
રાજ્યના કેબિનેટ મંત્રી ડો.પ્રદ્યુમન વાજા અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ મહાશિવરાત્રીના મેળાના રૂટનું પગપાળા ચાલીને નિરીક્ષણ કર્યું
રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી શ્રી તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને ઊર્જા રાજ્યમંત્રી તથા જૂનાગઢ…
-
જૂનાગઢ ભાજપમાં ‘ભડકો’ : પાયાના કાર્યકરોનું લોહી ચૂસતા નેતાઓ સામે ખુલ્લો બળવો – “શહેરને જેસીબીએ નહીં, પુનિત શર્માએ ખોદી નાખ્યું છે”
જૂનાગઢ : ભારતીય જનતા પાર્ટીમાં ચાલતું ‘સેટિંગ’ અને ‘વ્હાલા-દવલા’નું ગંદુ રાજકારણ હવે ચરમસીમાએ પહોંચ્યું છે. વર્ષો સુધી પક્ષ માટે ઘસાઈ…
-
જૂનાગઢમાં કુ.જેન્સી કાનાબારનું સ્વાગત: મેયર, ધારાસભ્યશ્રી, કલેકટરશ્રી સહિતના મહાનુભાવોએ કર્યું સન્માન
ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ એશિયા પેસિફિક એલીટ અંડર-૧૪ વુમન્સમાં ટાઈટલ જીતીને ઇતિહાસ રચનાર જૂનાગઢની દીકરી જેન્સી કાનાબારનું આજે વતન પરત ફરતા…
-
ગિરનાર સ્પર્ધાનું RFID ટેકનોલોજીથી પારદર્શક રીતે તૈયાર થતું પરિણામ
ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું પરિણામ પારદર્શક રીતે તૈયાર કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, આરએફઆઈડી ટેકનોલોજી અને અદ્યતન…
-
૧૮ મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા-૨૦૨૬ સંપન્ન,ગિરનારને સર કરવા દેશના ૧૨ રાજ્યોના ૫૧૬ સ્પર્ધકોએ દોટ મૂકી હતી
જોમ અને જુસ્સા સાથે રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને સર કરવા આજે દેશના ૧૨ રાજ્યોના ૫૧૬ સ્પર્ધકોએ દોટ મૂકી હતી.…
-
અખિલ ભારતીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં સિવિલ હોસ્પિટલની ૫ મેડિકલ ટીમો આરોગ્ય સેવા માટે ખડેપગે રહી
અખિલ ભારતીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં કઠિન પરિસ્થિતિમાં પણ સ્પર્ધકો ઉત્સાહભેર ભાગ લઈ ગિરનાર સર કરે છે. આ સ્પર્ધામાં ગંભીર ઈજા…
-
૧૮મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો ઉત્સાહભેર પ્રારંભ
૧૮મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો આજે વહેલી સવારે ખુશનુમા વાતાવરણમાં ઉત્સાહભેર પ્રારંભ થયો હતો.દેશભરના ૫૧૬ જેટલા સ્પર્ધકોએ ગુજરાતના…
-
પદ્મશ્રી એવોર્ડ મળ્યાંના બીજા જ દિવસે હાજી રમકડુંનું મતદાર યાદીમાંથી નામ કાઢવા ભાજપ નેતાએ કરી અરજી
જૂનાગઢના હાજી કાસમ રાઠોડ ઉર્ફે હાજી રમકડુંને 26 મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જે બાદ…
-
જૂનાગઢમાં અજાકસ ટ્રસ્ટ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભવ્ય શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
મધુરમ વિસ્તારના રાજ રત્ન ભવન ખાતે હજારો ભીમ અનુયાયીઓ ઉમટી પડ્યા: મોબાઈલ ફ્લેશ લાઈટ અને વિડિઓ ક્લિપ નિહાળી વાતાવરણ ભાવવિભોર…