JUNAGADH CITY / TALUKO
-
પ્રાકૃતિક કૃષિમાં મિશ્ર પાક પદ્ધતિનું મહત્વ, પ્રાકૃતિક કૃષિમાં મુખ્ય પાકની સાથે સહજીવી પાકના વાવેતરથી જીવાત નિયંત્રણ શક્ય
પ્રાકૃતિક કૃષિમાં મિશ્ર પાક એટલે કે, મુખ્ય પાકની સાથે સહજીવી પાકના વાવેતરનું સવિશેષ મહત્વ રહેલું છે, તેની ખાસ જીવાતોના નિયંત્રણમાં…
-
તા. ૨ જૂનથી ૧૦ જૂન ૨૦૨૬ સુધી ગિરનાર રોપ-વે સેવા વાર્ષિક મેન્ટેનન્સ અન્વયે બંધ રહેશે : તા.૧૧ જૂનથી પુનઃ શરૂ થશે
ગિરનાર રોપ-વે આગામી તા. ૦૨ જૂન ૨૦૨૬ થી ૧૦ જૂન ૨૦૨૬ સુધી વાર્ષિક મેન્ટેનન્સ ની કામગીરી અન્વયે સંપૂર્ણ બંધ રહેશે.…
-
જૂનાગઢ જિલ્લામાં તા. ૦૪ જુન સુધી મંજુરી વગર સભાસરઘસ યોજી શકાશે નહીં
જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર વગર પરવાનગી એ કઈ સભાસરઘસ…
-
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ૩૨મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો: આગામી ચોમાસું ૧૨ આની રહેવાની આગાહી
વર્ષા વિજ્ઞાન મંડળ, જૂનાગઢ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના સંયુકત ઉપક્રમે આજ રોજ ૩૨મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ-૨૦૨૬ યોજાયો હતો. આ…
-
જૂનાગઢ (ગ્રામ્ય) તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના તલિયાઘર, ઈટાળા, બેલા, જુના ડુંગરપુર અને ઈવનગર કેન્દ્રમાં કેન્દ્ર વ્યવસ્થાપકની ભરતી
જૂનાગઢ (ગ્રામ્ય) તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો તલિયાઘર પ્રા. શાળા, ઈટાળા પ્રા. શાળા,બેલા પ્રા. શાળા,જુના ડુંગરપુર પ્રા. શાળા અને ઈવનગર…
-
ઇન્ડિયા સ્કિલ્સ કોમ્પિટિશનમાં જૂનાગઢ આઇ.ટી.આઇ.નો તાલીમાર્થી ઝળક્યો : રાજ્ય કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું
ઇન્ડિયા સ્કિલ્સ કોમ્પિટિશન ૨૦૨૫-૨૬ અંતર્ગત યોજાયેલ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં આઇ.ટી.આઇ. જૂનાગઢના ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક ટ્રેડના તાલીમાર્થી શ્રી ઠુકડીયા પિયુષ ભરતભાઈએ ઉત્કૃષ્ટ…
-
જૂનાગઢ જિલ્લાના નવનિયુક્ત કલેકટર શ્રી યોગેશ ચૌધરીએ પદભાર સંભાળ્યો
જૂનાગઢ જિલ્લાના નવ નિયુક્ત કલેકટર શ્રી યોગેશ ચૌધરીએ આજે પોતાનો વિધિવત રીતે પદભાર સંભાળ્યો છે. તેમણે જણાવ્યું કે, કેન્દ્ર રાજ્ય…
-
2- મે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ વિશેષ, એશિયાઈ સિંહોનો વસવાટ તો ખરો જ પણ સરીસૃપો, પક્ષીઓ અને 600થી વધુ પ્રકારની વનસ્પતિઓથી સંપન્ન છે ગિરનાર
ગિરનાર શ્રદ્ધાળુઓ માટે આસ્થા કેન્દ્ર તો છે જ. પરંતુ જૈવ વિવિધતાની દ્રષ્ટિએ પણ એટલો જ સમૃદ્ધ છે. અહીં એશિયાઈ સિંહોનો…
-
જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તા.૧૭ જુન સુધી હથિયારબંધી આદેશ જારી
જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા દરખાસ્ત કરેલ હોય તે મુજબ જૂનાગઢ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા…
-
જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતીમેળાનું સફળ આયોજન: ૮૦ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી
જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાચ્છું વચ્ચે સેતુરૂપ બનવાના આશ્રયથી ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ હતું. આ…






