JUNAGADH RURAL
જુનાગઢ:મોહરમને અનુલક્ષીને જિલ્લા કલેકટરની અધ્યક્ષતા એકતા સમિતિની બેઠક યોજાઈ
જૂનાગઢ તા. ૯ આગામી તા. ૧૭ ના રોજ મોહરમ તહેવારને અનુલક્ષીને જુનાગઢ જિલ્લા કલેકટરશ્રી અનિલ કુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં એકતા સમિતિની…
જૂનાગઢ જિલ્લો પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બને તેવા પ્રયાસો સાકાર બનાવતી ક્લસ્ટર બેઝ તાલીમનું આયોજન
જૂનાગઢ તા. ૦૯ ગુજરાતમાં હાલ પ્રાકૃતિક કૃષિ અંતર્ગત ખેડૂતો રસાયણ યુક્ત ખાતર અને જંતુનાશક દવાઓ ના ઉપયોગ વગર ઝેર મુક્ત…
પ્રાકૃતિક કૃષિ અંર્તગત જૂનાગઢ જિલ્લામાં લેવાયેલા ૧૯ નમૂનામાં ૨૨૮ પ્રકારના જંતુનાશકોની ગેરહાજરી
૨૨૮ પ્રકારના જંતુનાશકોની ગેરહાજરી સાથે જૂનાગઢ જિલ્લામાં લેવાયેલા પ્રાકૃતિક જણસી ના નમુનાઓ માનવ સ્વાસ્થ્ય, પશુ તથા પક્ષી માટે એકદમ અનુકૂળ જૂનાગઢ…
જુનાગઢ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા સૌ પ્રથમ નવા કાયદાઓનો પ્રયોગ કરવામાં આવ્યો
ભારતીય નાગરિક સુરક્ષા સહિતા અને ભારતીય ન્યાય સંહિતાનો પ્રયોગ કરવામાં આવ્યો ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ 133 ના બદલે ભારતીય નાગરિક…
ગ્રામ્ય પરિવારોને પોતાના જ ગામમાં રોજગારી મળે તે હેતુથી રોજગાર દિવસની ઉજવણી
જુનાગઢ તા.૦૮ રાજ્યના ગ્રામ વિકાસ વિભાગની સૂચના મુજબ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જુનાગઢ દ્વારા જુનાગઢ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ મનરેગા યોજનાના સુચારું…
તંત્રના તમામ અધિકારીઓ જન પ્રતિનિધિઓ સાથે બેસીને -સંવાદ કરીને સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ કરે: કેન્દ્રીય મંત્રીશ્રી
કેન્દ્રીય મંત્રીશ્રીએ ઘેડના ટીકર , બામણાશા બાલાગામ મટીયાણા સહિતના ગામોની મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું: જરૂરી સહાય અને કામગીરી માટે અધિકારીઓને માર્ગદર્શન…
શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ ૨૦૨૪ માટે તા. ૧૫ જુલાઈ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે
જૂનાગઢ, તા. ૦૬ – ભારત સરકાર શિક્ષણ મંત્રાલય, શાળા શિક્ષા અને સાક્ષરતા વિભાગ નવી દિલ્હી તેમજ પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી…
મુખ્યમંત્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે જૂનાગઢ તાલુકા(શહેર) સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
જૂનાગઢ,તા.૬ મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં જૂનાગઢ તાલુકા(શહેર) માટે…
જુનાગઢ જિલ્લામાં સામાજિક વનીકરણ અંતર્ગત ડુંગરપુર ખાતે ૩,૬૮,૦૦૦ રોપાઓ તૈયાર
રોપા વિતરણ માટે વન વિભાગ દ્વારા રોપણના દર અને વિતરણની સુઆયોજિત પદ્ધતિ જૂનાગઢ તા. ૦૬ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પર્યાવરણના જતન…
મગફળીમાં આવતા સફેદ ઘૈણ(મુંડા) સામે તકેદારીના પગલા લેવા ખેડૂતોને કૃષિ યુનિવર્સિટીની સલાહ
જૂનાગઢ તા. ૦૪ સૌરાષ્ટ્રમાં મગફળીનુ વાવેતર વધુ જોવા મળે છે. અને આ પાકમાં જૂનાગઢ તથા આસપાસના વિસ્તારોમાં મગફળીમાં સફેદ ઘૈણ(મુંડો)નો…










