KALOL(Panchamahal)
કાલોલ નગરમાંથી સૌ પ્રથમવાર શ્રીનાથ દ્વારા સુધી પુષ્ટિ પથ પદયાત્રાનો પ્રારંભ વૈષ્ણવાચાર્ય દ્વારા કરાવ્યો.
તારીખ ૦૬/૧૧/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ લાભ પાંચમના પવિત્ર દિવસે કાલોલ ખાતેથી વૈષ્ણવાચાર્ય પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમાર અને ચિરાયુષ્યમાન…
કાલોલ તાલુકાની ચલાલી પ્રા.શાળામાં લગાવેલા સીસીટીવી કેમેરા અસામાજિક તત્વો દ્રારા તોડી પાડયા.!!
તારીખ ૦૬/૧૧/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના ચલાલી ગામે પ્રાથમિક શાળાની નવી બિલ્ડિંગમાં લગાવેલા સીસીટીવી કેમેરા તોડી નાખવામાં આવ્યા છે…
ગોધરા નમો રેસીડેન્સીના રહીશો દ્વારા ચોરીની ઘટનાઓને નિવારવા રાત્રી દરમિયાન શરૂ કરવામાં આવી સતત પહેરેદારી.
તારીખ ૦૬/૧૧/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ ગોધરા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી ચોરી તેમજ લૂંટના આશયથી તસ્કરો દ્વારા અનેકો…
કાલોલના મોકળ ગામે સરકારી રસ્તો બંધ કરીને મંદિર,દુકાનો બનાવતા ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર
તારીખ ૦૬/૧૧/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ ના મામલતદારને મોકળ ના ગ્રામજનોએ લેખિત આવેદનપત્ર આપી જણાવેલ છે કે તેમના ગામમાં આવેલું…
જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા વેજલપુર ની ગેસ એજન્સીમા આકસ્મિક તપાસ કરતા કોઇ ગેરરીતિ જોવા ન મળતા અભિનંદન પાઠવ્યા
તારીખ ૦૬/૧૧/૨૯૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના ચલાલી રોડ પર નર્મદા વોટર સંપની નજીક આવેલ ઇન્ડિયન ઓઈલ કંપની સંચાલિત શ્રી…
કાલોલ શહેરમાંથી મક્કા-મદિના ઉમરા યાત્રા માટે ૪૪ થી વધુ મુસ્લિમ બિરાદારો રવાના.
તારીખ ૦૫/૧૧/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેર સ્થિત જુમ્મા મસ્જીદના નાયબ ઇમામ હાફીઝ ઉશ્માન અશરફી અને જુમ્મા મસ્જીદના પૂર્વ ઇમામ…
કાલોલ દશાલાડ જ્ઞાતિ નો સ્નેહ મિલન અને તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ સમારોહ યોજાયો.
તારીખ ૦૫/૧૧/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ દશાલાડ જ્ઞાતિ સમસ્ત નો વાર્ષિક ઈનામ વિતરણ અને સ્નેહ મિલન સમારોહ દશાલાડ વાડી ખાતે…
કાલોલ ના ઘોડા ગામ નજીક કોમી એકતાનું પ્રતિક પીર મેમુનશાહ અને પીર ગેબનશાહ બાબાના ઉર્ષની ઉજવણી.
તારીખ ૦૫/૧૧/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના ઘોડા ગામ પાસેથી પસાર થતી ગોમા નદી કિનારે આવેલી હજરત પીર મેમુનશાહ બાબા…
પીંગળી ગામે દૂધના ફેટ ઓછા કેમ આવે છે તેમ પૂછતા ડેરીના ચેરમેન સહિત ચાર વ્યક્તિઓએ મારામારી કરતા નોંધાઈ ફરિયાદ
તારીખ ૩૧/૧૦/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના પીંગળી ગામે રાજપુર ટેકરાવાળા ફળિયા મા રહેતા કલ્પેશકુમાર વિજયસિંહ સોલંકી દ્વારા નોંધાવેલી ફરિયાદ…
કાલોલ સરદાર ભવન ખાતે વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી અને ઈન્દિરા ગાંધી ની પુણ્યતિથી ની ઉજવણી
તારીખ ૩૧/૧૦/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ આજરોજ ગુરુવાર ના દસ કલાકે કાલોલ ના કોંગ્રેસ હાઉસ સરદાર ભવન ખાતે ભારતની આઝાદીના લડવૈયા…










