KALOL(Panchamahal)
કાલોલ ના વેજલપુર ગામ ની એક બાઇક માં કાળોતરો સાપ ઘુસી જતા સલામત રીતે રેસક્યુ કરાયું
તારીખ ૧૯/૦૯/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના વેજલપુરમાં આવેલા મોટા પરા વિસ્તારમાં અચાનક કાળોતરો સાપ બાઇક માં ભરાતાની જાણ થતાં…
કાલોલ તાલુકા ની સી.આર.સી કાનોડ કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024 યોજાયું
તારીખ ૧૯/૦૯/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાની કાનોડ પ્રાથમિક શાળામાં તારીખ ૧૯ ઓકટોબરનાં રોજ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ,ગાંધીનગર…
વરવાળામાં ડંડા અને લાતોથી પત્નીને માર મારી મોત નીપજાવી લાશ સંતાડી દેનાર પતિને હાલોલ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
તારીખ ૧૯/૦૯/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના વરવાળા ગામના સુઢળ ફળિયામાં રહેતા લાલો ઉર્ફે ટીકો જશુભાઈ નાયક ગત તા ૨૧/૦૩/૨૨ના…
કાલોલ શહેર સ્થિત એમ.એમ.ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજમાં કાવ્ય પઠન સ્પર્ધા યોજાઈ
તારીખ ૧૯/૦૯/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેર સ્થિત એમ.એમ.ગાંધી આર્ટસ ઍન્ડ કોમર્સ કૉલેજ માં કાવ્ય પઠન સ્પર્ધાનું આયોજન ડૉકટરશ્રી અર્જુનભાઈ…
કાલોલ ના પીંગળી ગામના જ યુવાનો એ ખેતરમાંથી મગરનું રેસ્કુય કરી સલામત સ્થળે ખસેડાયું.
તારીખ ૧૮/૦૯/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ છેલ્લા એક અઠવાડીયાથી કાલોલ તાલુકાના પીંગળી સીમ વિસ્તારમાં આવેલા કેટલાક ખાડાઓ માં પાણી ભરાઈ રહ્યુ…
કાલોલ ના નાંદરખા ખાતે સેવા સેતુ ના દશમા તબક્કાનો પ્રારંભ કરાયો.ધારાસભ્ય સહિત હોદેદારો હાજર
તારીખ ૧૭/૦૯/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના નાંદરખા ખાતે આજ રોજ મંગળવારે દશમા સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો જેમા કાલોલના…
કાલોલ નગરમાં સર્જનથી વિસર્જન સુધીની યાત્રા શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મંગળવારે ગણેશજી ને વિદાય આપવામાં આવી.
તારીખ ૧૭/૦૯/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેર અને તાલુકાના અનેક ગામોમાં પાછલા દશ દિવસોથી મોંઘેરા મહેમાન બનેલા મંગલમૂર્તિને ભક્તોએ ‘અગલે…
ગોધરા નગરમાં ઇદે મિલાદુન નબી નો પર્વ મુસ્લિમ સમાજ દ્વારા હર્ષોલ્લાસ અને કોમી એકતા ના માહોલ વચ્ચે મનાવાયો
તારીખ ૧૭/૦૯/૨૯૨૪ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ જિલ્લા પાટનગર ગોધરા નગરમાં ઈદેમીલાદ નબીના પર્વ ની ધામધૂમ પૂર્વક ઉજવણી અંતર્ગત ગોધરા નગરમાં…
કાલોલમાં પયગંબર સાહેબના જન્મ દિવસની ભવ્ય ઉજવણી: ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે શાંતીપૂર્ણ માહોલમાં જુલૂસ સંપન્ન.
તારીખ ૧૬/૦૯/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ ઇસ્લામ ધર્મના સ્થાપક અને અલ્લાહના પયગંબર હજરત મોહમ્મદ પયગંબર સાહેબની જન્મજયંતિ વિશ્વભરમાં સુન્ની મુસ્લિમ સમુદાયમાં…
કાલોલના ચલાલી ગામે મકાઈ ના ખેતર ફરતે કરંટ મુકતા વૃદ્ધ નુ મોત.વેજલપુર પોલીસ મથકે નોંધાઇ ફરીયાદ
તારીખ ૧૫/૦૯/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના નવાગામ રિંછીયા ખાતે રહેતા અને છૂટક કડિયા કામ કરતા ગોરધનભાઈ પાર્સિંગભાઈ રાઠવા દ્વારા…










