KALOL(Panchamahal)
બાકરોલ ગામના કોઝવે ઉપરથી પાણીના પ્રવાહ સાથે તણાયેલા કિશોરનું મૃતદેહ મળ્યો.મૃતદેહ લઈ જતા ટ્રેકટર બિસ્માર રસ્તાને કારણે ફસાયા.
તારીખ ૦૯/૦૯/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના બાકરોલ હર્ષદી માતાના મંદિર પાસે પસાર થતી કરાડ નદીના કોઝવે પરથી રવિવારના દિવસે…
બાકરોલ ગામ નજીક કોઝવે ઉપર બે કિશોર પાણીમા તણાયા એક નો બચાવ એક કિશોરી લાપતા. ફાયર વિભાગની ટીમો દ્વારા શોધ ચાલું
તારીખ ૦૮/૦૯/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના બાકરોલ ગામે હર્ષદી માતાના મંદિર પાસે કરાડ નદીમાં કોઝવે પર પશુ લઈને પસાર…
કાલોલ તાલુકાના રાબોડ ગામે મલાવ ક્ષત્રિય યુવક મંડળના માઈ ભક્તો માટે મહાપ્રસાદ નું આયોજન કરાયું
તારીખ ૦૮/૦૯/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના મલાવ ગામેથી ક્ષત્રિય યુવક મંડળ દ્વારા માં અંબાનો સંઘ લઈ ને જાય છે…
મલાવ ક્ષત્રિય યુવક મંડળ અને અલાલી આદ્ય શક્તિ યુવક મંડળના માઈ ભક્તો અંબાજી પગપાળા જવા રવાના.
તારીખ ૦૮/૦૯/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના મલાવ ખાતે ક્ષત્રિય યુવક મંડળ દ્વારા આયોજિત અંબાજી પગપાળા સંઘમાં આજરોજ સવારે દશ…
કાલોલ ના વેજલપુર સર્વોદય વિકાસ પ્લે સેન્ટર દ્વારા બાળકોને સન્માન પત્ર આપી સન્માનિત કરાયા.
તારીખ ૦૮/૦૯/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ પ્લે સેન્ટરના નાના બાળકોએ ૧૫ મી ઓગસ્ટ ના રોજ વિવિધ…
વેજલપુર સ્ટેટ બેંકની બાજુના એક મકાનમાં અત્યંત ઝેરી ખડ ચિત્તોડ સાપ દેખા દેતા રેસ્કયુ કરવામાં આવ્યું.
તારીખ ૦૮/૦૯/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકા ના વેજલપુર ખાતે આવેલ સ્ટેટ બેંકની બાજુના એક મકાનમાં ગતરોજ રાત્રીના બાર વાગ્યાના…
કાલોલ:નર્મદા કેનાલની જમીન ઉપર થી ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપી જતુ ટ્રેકટર ઝડપાયુ એક ટ્રેકટર ફરાર
તારીખ ૦૮/૦૯/૨૦૨૪ વધોડિયા,ખાખરિયા,સમા,કાલોલ પંથક ની નર્મદા કેનાલની જમીન ઉપર થી વૃક્ષો કાપી ને બારોબાર સગેવગે કરવાની પ્રવૃત્તિ ખુબ જ ફુલીફાલી…
કાલોલ શહેર સ્થિત શ્રી ભગિની સેવા મંડળ સંચાલિત શાળાના બાળકો દ્વારા ગણેશ ઉત્સવ ની ઉજવણી.
તારીખ ૦૭/૦૯/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેર સ્થિત શ્રી ભગિની સેવા મંડળ સંચાલિત શાળાના બાળકો ધ્વારા ગણેશ ઉત્સવ ની ઉજવણી…
કાલોલ ના બેઢિયા ગામના સરપંચ પરિવાર દ્વારા દર વર્ષની જેમ પરમ્પરાગત રીતે ગણેશજી ની મૂર્તિઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું
તારીખ ૦૭/૦૯/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના બેઢીયા ગામના સરપંચ દિવ્યાબેન વીરેન્દ્રસિંહ ચૌહાણ સહિત તેઓના પરિવારજનો દ્વારા દર વર્ષની જેમ…
કાલોલ તાલુકા ના બેઢિયા ગામના સરપંચ દ્વારા 25 ગણેશજી ની મૂર્તિઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું
તારીખ ૦૭/૦૯/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના બેઢીયા ગામના સરપંચ દિવ્યાબેન વીરેન્દ્રસિંહ ચૌહાણ સહિત તેઓના પરિવારજનો દ્વારા ૨૫ ગણેશજી ની…









