KALOL(Panchamahal)
રોજમદાર તરીકે ફરજ બજાવતા બે સ્વર્ગસ્થ ના વારસ પત્નીઓને મજૂર અદાલત ગોધરા દ્વારા રૂપિયા બે બે લાખ ચૂકવવાનો આદેશ
તારીખ ૨૫/૦૮/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ મહીસાગર જિલ્લાના લુણાવાડા મુકામે આવેલ ભાદર નહેર વિતરણ પેટા વિભાગ માં વર્ષ ૧૯૯૭ થી રોજમદાર…
વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે જીલ્લા પોલીસ વડા ની અધ્યક્ષતામાં વાર્ષિક લોક દરબાર કાર્યક્રમ યોજાયો
તારીખ ૨૫/૦૮/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે જીલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી ની અધ્યક્ષતામાં તેમજ ડીવાયએસપી…
કાલોલ તાલુકા કાનુની સેવા સત્તા મંડળ ના સહયોગથી સર્વોદય કોલેજ ખાતે કાનુની શિક્ષણ શિબીર યોજાઈ
તારીખ ૨૩/૦૮/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ સર્વોદય કોલેજ ઓફ એજયુકેશન ડેરોલસ્ટેશન ખાતે તારીખ ૨૩/૦૮/૨૦૨૪ ના રોજ તાલુકા કાનુની સેવા સત્તા મંડળ…
કાલોલ ના સિદ્ધનાથ મહાદેવ મંદિરના જીર્ણોધ્ધાર અંગે ખાત મુહુર્ત કરવામા આવ્યુ.
તારીખ ૨૩/૦૮/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ ચોર્યાસી બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ દ્વારા સંચાલિત શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિર કે જે છેલ્લા ૪૦૦…
બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિન્દુઓ પર હત્યાચાર બાબતે નરેન્દ્ર મોદી વિચાર મંચે મામલતદારને આવેદનપત્ર આપ્યું.
તારીખ ૨૩/૦૮/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ આજરોજ કાલોલ મામલતદાર કચેરી ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા…
કાલોલ માં બે કલાક ધોધમાર વરસાદ વરસતા નગરપાલિકામાં પાણી ઘુસ્યા,આંખી નગરપાલિકા પાણી થી લબાલબ.!!
તારીખ ૨૩/૦૮/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેરમાં લાંબા વિરામ બાદ બપોરના એક વાગ્યાના અરસામાં કડાકા ભડાકા સાથે સતત બે કલાક…
જંત્રાલ ગામે ૪૦ જેટલી મહિલાઓ સાથે છેતરપિંડી કરી ગામની જ એજન્ટ મહિલા સહિત ત્રણ ઈસમ લાખો રૂપિયા લઈ રફુચક્કર.!!
તારીખ ૨૩/૦૮/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના જંત્રાલ ગામના સુરેખાબેન રતનસિંહ ચૌહાણ ની વિગતો જોતા જંત્રાલ ગામની ૪૦ જેટલી બહેનો…
કાલોલ શહેર સહિત તાલુકાના અનુસૂચિત જાતિ સમાજના લોકોએ મામલતદારને આપ્યું આવેદનપત્ર.
તારીખ ૨૨/૦૮/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના અનુસૂચિત જાતિ સમાજના લોકોએ કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર ને અનામત ચાલુ રાખવા માટે…
કાલોલ પોલીસની શ્રાવણીયા જુગાર સામે નક્કર કાર્યવાહી,ચાર અલગ અલગ જગ્યાએથી ૧૪ જુગારીઓ ઝપટે ચઢ્યાં.
તારીખ ૨૨/૦૮/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીઆઇ આર.ડી ભરવાડ ની નિમણૂક બાદ કાલોલ નગરમાં અને તાલુકામાં શ્રાવણીયા…
પંચમહાલ સહિત ત્રણ જીલ્લાના ખાતરના વેપારીઓની બેઠક ગોધરા સ્વામિનારાયણ મંદિર ખાતે મળી.
તારીખ ૨૨/૦૮/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ ગતરોજ ગોધરા સ્વામિનારાયણ મંદિર ખાતે પંચમહાલ સહિત મહીસાગર અને દાહોદ જિલ્લા ના રાસાયણિક ખાતર,બિયારણ અને…










