KALOL(Panchamahal)
-
કાલોલ તાલુકાના અડાદરા નજીક ગેંગડીયા તળાવ પાસે ફોર વ્હીલરનું ટાયર ફાટતાં અકસ્માત,ત્રણ ઈજાગ્રસ્ત.
તારીખ ૨૦/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ અડાદરા નજીક ગેંગડીયા તળાવ પાસે આજે એક ફોર વ્હીલરનું ટાયર અચાનક ફાટતાં અકસ્માત સર્જાયો હતો.…
-
કાલોલના શામળદેવી અને હિંમતપુરા વચ્ચે રોડ ની સાઈડ માં કાર પલટી જતા ઇજાગ્રસ્ત ને રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા.
તારીખ ૧૯/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ગોધરા વડોદરા હાઇવે ઉપર આવેલ શામળદેવી અને હિંમતપુરા વચ્ચે કાર ચાલકે સ્ટેરિંગ ઉપર નો કાબુ…
-
ઈસરોડીયા ગામે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા મોટર સાયકલ પર જતા બે ભાઈઓને અકસ્માત સર્જાતાં મોટાભાઈ નુ મોત.
તારીખ ૧૮/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ વેજલપુર પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ફરીયાદની વિગત મુજબ નવા વલ્લભપુરા તાલુકા શહેરા ખાતે રહેતા મિતેશકુમાર અમૃતભાઈ…
-
સણસોલી ગામે રહેણાંક મકાનમાં રેડ કરી કાલોલ પોલીસે વિદેશી દારૂનો ત્રણ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો.
તારીખ ૧૮/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ આરડી ભરવાડ અને પીએસઆઇ બીબી કાતરીયા પોલીસ સ્ટાફ સાથે ખાનગી વાહનમાં…
-
આમ આદમી પાર્ટીના પ્રદેશ સહમંત્રી દિનેશ બારીયા એ રોડ રસ્તાઓ ને લઈ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર દ્વારા રજૂઆત.
તારીખ ૧૭/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા દિનેશ બારીઆએ આજ રોજ રાજ્યના મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો…
-
કાદવીયા પ્રા.શાળાના શિક્ષક નો વિદાય સમારોહ યોજાયો.સાંસદ રાજપાલસિંહે શુભેચ્છા આપી શાળાના ચાર નવા ઓરડાનું લોકાર્પણ કર્યું.
તારીખ ૧૬/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના કાદવીયા ખાતે કાદવીયા પ્રાથમિક શાળાના શિક્ષક છત્રાભાઈ ભયજીભાઈ પટેલના વયનિવૃતિ સન્માન સમારોહ સાથે…
-
કાલોલ કોર્ટ નવી બિલ્ડીંગ ની લીફટમા સીનીયર ધારાશાસ્ત્રી પી.પી. સોલંકી ફસાઈ જતા વકીલ મંડળ દ્વારા લેખિત રજુઆત કરાઇ.
તારીખ ૧૬/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ કોર્ટ નું નવીન બિલ્ડીંગ નું લોકાર્પણ કરે થોડોજ સમય થયો છે ને નવીન બિલ્ડીંગ…
-
કાલોલ ની MGS હાઈસ્કુલ ખાતે પાવર રૂમનું ઉદ્ઘાટન જીલ્લા શિક્ષણાધિકારી ના હસ્તે કરાયુ. નવા શિક્ષણ સહાયકોને આવકાર્યા.
તારીખ ૧૫/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલીત ધી એમજીએસ હાઈસ્કુલ અને સીબી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે નવા…
-
કૃષિ વિકાસ અને રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૫ અંતર્ગત કાલોલ ખાતે ધારાસભ્યની હાજરીમાં કૃષિ મેળો યોજવામાં આવ્યો.
તારીખ ૧૫/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કૃષિ વિકાસ અને રવિ કૃષિ મહોત્સવ દ્વારા ખેતી વિશે ખેડૂતોને માહિતગાર…
-
શ્રીવ્રજગોવર્ધન વિલાસ હવેલી ના જીર્ણોધાર નુ કામ પુર્ણતાને આરે. જીર્ણોધાર કાર્યનું નિરીક્ષણ કરતા મહારાજશ્રી.
તારીખ ૧૫/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ ખાતે શ્રીવ્રજ ગોવર્ધન વિલાસ હવેલી ના જીર્ણોદ્ધાર નું કાર્ય ખુબજ વેગ સાથે આગળ વધી…









