KESHOD
-
કેશોદ તાલુકાના અજાબ ખાતે પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત કિસાન ગોષ્ઠી યોજાઇ
કેશોદ તાલુકાના અજાબ ખાતે પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત કિસાન ગોષ્ઠી યોજાઇ હતી. આત્મા પ્રોજેક્ટ જૂનાગઢ દ્વારા ક્લસ્ટર બેજ તાલીમ અંતર્ગત…
-
પ્રાચી ખાતે ગીર ફાઉન્ડેશન દ્વારા આયોજિત ગુજરાત આઇકોનિક ટેલેન્ટ એવોર્ડ માં કેશોદ ની દીકરી ને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવી
પ્રાચીન અને ઐતિહાસિક તીર્થ પ્રાચી ખાતે શ્રી કોળી સમાજ ભવનમાં ગીર ફાઉન્ડેશન દ્વારા ગુજરાત આઇકોનિક ટેલેન્ટ એવોર્ડ કારીગરમાં ભવ્ય આયોજન…
-
શ્રી મંગલધામ કોળી સમાજ, કેશોદ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી જોવા મળી
શ્રી મંગલધામ કોળી સમાજ, કેશોદ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી જોવા મળી.સમાજના યુવા વર્ગ, મહિલા મંડળ તેમજ વડીલોએ…
-
કેશોદ ખાતે સમસ્ત મહિયા ક્ષત્રીય સમાજ દ્વારા આયોજિત રાસોત્સવ માં બહેનોએ તલવાર રાસ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા તેમજ કેશોદ ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ ઉપસ્થિત રહ્યા
માં જગદંબા ની આરાધના રૂપ નવરાત્રી મહોત્સવ અંતર્ગત શ્રી સમસ્ત મહિયા ક્ષત્રીય સમાજ ના રાસોત્સવ માં કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ…
-
અજાબ ગામના સામાન્ય પરિવારમાં જન્મેલા પણ નાનપણથી પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા યુવા પત્રકાર અનિરૂધસિંહ બાબરીયાનો જન્મદિવસ
કેશોદ તાલુકાના અજાબ ગામના વતની અને એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા અને નાનપણથી જ પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા એવા નવ લોહીયા…
-
કેશોદ એસ.ટી.ડેપો દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છોત્સવ ૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું
સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરવામાં આવી.વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શનમાં ભારત…
-
યુ કે વી મહીલા આર્ટસ એન્ડ હોમસાયન્સ કોલેજ કેશોદ ખાતે ઇનોવેશન ક્લબ દ્રારા વર્કશોપ યોજાયો
વિદ્યાર્થી આશ્રમ સંચાલિત યુ કે વી મહિલા આટર્સ એન્ડ હોમસાયન્સ કોલેજ કેશોદ માં ઇનોવેશન ક્લબ દ્રારા ત્રણ દિવસના વર્કશોપનું આયોજન…
-
૨૫ સપ્ટેમ્બર એટલે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ, ફાર્માસિસ્ટ દવામાં જીવ આપે છે ત્યારે દર્દીને સાજા કરી શકાય છે : ફાર્માસિસ્ટ દિપેન અટારા
૨૫ સપ્ટેમ્બર એટલે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ. ફાર્માસિસ્ટ એટલે ડોક્ટર અને દર્દીને જોડતી એક મહત્વની કડી છે. ફાર્માસિસ્ટને હોસ્પિટલનું હૃદય કહેવામાં…
-
કેશોદ જલારામ મંદિરે 347 મોં નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો 347 નેત્ર નિદાન કેમ્પ દ્વારા 24 હજાર ઉપરાંત દર્દીઓના આંખના સફળ ઓપરેશન
કેશોદના જલારામ મંદિરે આજરોજ નેત્ર નિદાન કેમ્પ મોતિયાના ઓપરેશન માટે ,ડાયાબિટીસ કેમ્પ, બોડી ચેકઅપ કેમ્પ, યોજવામાં આવ્યો હતો આજુબાજુના ગ્રામ્ય…
-
કેશોદ તાલુકામાં સ્વચ્છોત્સવ અભિયાન હેઠળ વિવિધ જગ્યાઓ પર સ્વચ્છતા જાગૃતિના વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યા
સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ અંતર્ગત સ્વચ્છોત્સવની ઉજવણીના ભાગરૂપે કેશોદ નગરપાલિકા દ્વારા થીમ મુજબ સ્વચ્છતા જાગૃતી બાબતે ડિ.પી. રોડ તથા વેરાવળ…









