KESHOD
-
કેશોદ નગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં સ્વચ્છ વોર્ડ સ્પર્ધાનું આયોજન કરાયુ
સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ અંતર્ગત સ્વચ્છોત્સવની ઉજવણીના ભાગરૂપે કેશોદ નગરપાલિકા દ્વારા થીમ મુજબ નગરપાલિકા વોર્ડના જુદા જુદા વિસ્તારોમાં સ્વચ્છ વોર્ડ…
-
કેશોદ તાલુકાના શ્રી શેરગઢ કન્યા શાળામાં વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું
શ્રી શેરગઢ કન્યાશાળામાં વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બાળકો અને શિક્ષકો આપણા ટ્રેડિશનલ પોશાકોમાં સુસજ્જ થઈને આવ્યા. શિક્ષકો દ્વારા…
-
કેશોદના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રાદ્ધ નિમિત્તે મહા આરતી તથા મહા પ્રસાદ રાખવામાં આવેલ
શ્રાદ્ધ માટે પ્રવર્તતી માન્યતાઓ પ્રમાણે, શ્રાદ્ધ એટલે પિતૃઓના આત્માની શાંતિ માટે દાન-ધર્મ કરવાનો અવસર,કાગવાસ એટલે કાગડાને ખીર-પૂરી ખવડાવી પિતૃઓને તર્પણ…
-
કેશોદમાં મહારક્તદાન નું આયોજન કરવામાં આવ્યું કેશોદ માં સૌપ્રથમ વાર કર્મચારી મંડળ દ્વારા 229 ઉપરાંત બોટલ એકઠું કરવામાં આવ્યું
કેશોદના શરદ ચોકમાં આવેલ લોહાણા મહાજન સુંદર વાડી ખાતે રાજ્યના કર્મચારી સંગઠનો અને મદદગાર પરિવાર દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું…
-
કેશોદમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું,પ્રાથમિક વિભાગ માં 64 કૃતિઓ તથા માધ્યમિક વિભાગમાં 42 કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો દ્વારા પ્રદર્શિત કરવામાં આવી
કેશોદના કેશોદ વેરાવળ બાયપાસ પાસે આવેલ ન્યુ એરા પ્રોફેસર એકેડેમી ખાતે આજરોજ ઇન્ટર સ્કૂલ વિજ્ઞાન મેળા નું આયોજન કરવામાં આવેલું…
-
કેશોદના અજાબ ગામે વિવિધ કાર્યક્રમો સાથે રાષ્ટ્રીય પોષણક્ષમ સપ્તાહ ઉજવવામાં આવ્યો…
કેશોદના અજાબ ખાતે પોષણક્ષમ સપ્તાહ કાર્યક્રમનો પ્રારંભ મંચસ્થ અધિકારીઓ અને પદાધિકારીઓ ના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ…
-
કેશોદ મામલતદાર કચેરી અને એન.ડી.આર.એફ. ની ટીમ દ્વારા સ્કુલ સેફટી સેમિનારનું આયોજન કરાયું
કેશોદ મામલતદાર કચેરી તથા એન.ડી.આર.એફ. ની ટીમ દ્વારા કેશોદ શહેરમાં આવેલ સિદ્ધાર્થ હાઈસ્કૂલ ખાતે કોમ્યુનિટી અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત “School Safety…
-
કેશોદ નગરપાલિકા ખાતે ફ્રન્ટલાઈન કર્મચારીઓ માટે ફાયર, ઈમરજન્સી સેવા અને ફર્સ્ટ એઇડની તાલીમ યોજાઇ
પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ, ભાવનગર ઝોન, ધવલ પંડ્યાના માર્ગદર્શન નીચે કેશોદ નગરપાલિકાના ઉપક્રમથી શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત કેશોદ નગરપાલિકાના ૧૪૪…
-
કેશોદમાં વિવિધ કાર્યક્રમો સાથે રાષ્ટ્રીય પોષણક્ષમ સપ્તાહ ઉજવવામાં આવ્યો…
કેશોદ ખાતે પોષણક્ષમ સપ્તાહ કાર્યક્રમનો પ્રારંભ મંચસ્થ અધિકારીઓ અને પદાધિકારીઓ ના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ વર્ષની…
-
અજાણી વ્યક્તિને રક્તદાન કરી તેનો જીવ બચાવવાનો અનેરો આનંદ મેળવવા રક્તદાન કરો,શ્રી લોહાણા મહાજન વાડી કેશોદ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે
રક્તદાન કોણ કરી શકે? – ૧૮ વર્ષથી ઉપરના કોઈપણ સ્ત્રી કે પુરુષ – ૪૫ કિલો વજન – ૧૨.૫ % હિમોગ્લોબીન…









