KESHOD
કેશોદમાં ધારાસભ્ય કાર્યાલય ખાતે શહેરીજનોને સરકારી યોજનાઓનો લાભ અપાવવા શિબિર યોજાઈ
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવાની સાથે સાથે વિમાનું સુરક્ષા કવચ પ્રદાન કરવા જાહેર…
કેશોદના કોલેજ રોડ પર પુલનું ખાતમુહુર્ત કરતાં ધારાસભ્ય દેવાભાઈ માલમ
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ આવશ્યક સુવિધાઓ માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકા ઓ ને બમણી…
કેશોદમાં ડમ્પર અડફેટમાં આઘેડ શ્રમિક નું ઘટનાસ્થળે મોત નીપજ્યું
કેશોદના તોરણીયા હનુમાનજી મંદિર પાસે મોટરસાયકલ લઈને જતાં શ્રમિક ને પુરપાટ ઝડપે જતાં ડમ્પર ચાલકે અડફેટે લેતાં ઘટનાસ્થળે મોત નિપજ્યું…
પિતાએ પોતાની 12 વર્ષીય દીકરી પર વર્ષો સુધી દુષ્કર્મ આચર્યું !!!
એક દિકરી માટે તેના પિતા સુપરહિરો હોય છે. એવું કહેવાય છે કે, દિકરીઓ માટે પિતા વાહલાં હોય છે અને દીકરા…
કેશોદમાં અંગ્રેજી વિષય અંતર્ગત એક દિવસનો વર્કશોપ યોજવામાં આવ્યો, વરિષ્ઠ અંગ્રેજી શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું
શ્રી હઠીસિંહજી વિનય મંદિર કેશોદ ખાતે ધોરણ 9 માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ ને અંગ્રેજી વિષયનો ભય દૂર થાય અને અંગ્રેજી…
કેશોદ લોહાણા ક્રાંતિ સેના દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થી માટે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું,
કેશોદ લોહાણા ક્રાંતિ સેના દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જેમાં સ્પોર્ટસ, ધાર્મિક કાર્યક્રમો,સામાજિક સેવાઓ,અનાજ વિતરણ વગેરે સેવાઓ…
કેશોદ જલારામ મંદિરે 335 મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો,200 દર્દીને તપાસી 73 દર્દીને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી ટ્રસ્ટ હોસ્પિટલમાં મોકલવામાં આવેલ
કેશોદના જલારામ મંદિરે યોજાયેલ નેત્ર નિદાન કેમ્પ સંપૂર્ણ બોડી ચેક અપ તથા હોમિયોપેથી દવાઓનો દર્દીઓએ લાભ લીધો હતો કેમ્પમાં ભોજનના…
કેશોદ કોળી સમાજના ૩૨ માં સમુહલગ્નમાં ૩૫ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા…
કેશોદના માંગરોળ રોડ પર કોળી સમાજ દ્વારા ૩૨ માં સમુહલગ્ન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદ કોળી સમાજ આયોજિત…
કેશોદમાં યોજાયો રોજગાર ભરતી મેળો: બસો જેટલાં બેરોજગાર ને રોજગારી મળી…
જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી અને કલોલ સ્થિત અરવિંદ ટેક્સટાઇલ દ્વારા કેશોદ ખાતે બેરોજગાર યુવાનોને ખાનગી કંપનીમાં નોકરી મળે તે માટે…
કેશોદ ગોસ્વામી બાલક યજ્ઞોપવીત પ્રસંગે જીતુભાઇ દ્વારકાવાળાનો હાસ્ય દરબાર યોજાયો
કેશોદના માંગરોળ રોડ સ્થિત વિઠ્ઠલેશ ઉપવન ખાતે ગો. ચિ. મુરલધરજી મહોદય ના યજ્ઞોપવીત પ્રસ્તાવના ત્રિદિવસિય કાર્યક્રમ શરૂઆત થઈ ચૂંકી છે…










