KESHOD
-
કેશોદના વોડૅ નંબર બે આવેલ યોગેશ્રવર નગર સોસાયટીમાં રોડ રસ્તા અને પાણી ના પ્રશ્રો લયને આ વિસ્તારના રહીશો કોગ્રેસ પ્રમુખ ની સાથે નગરપાલિકા કચેરી ખાતે પહોંચી પોતાની આપવીતી જણાવી હતી
કેશોદ ના વોડૅ નંબર બેમાં આવેલ યોગેશ્વર નગર હાલમાં સાત દિવસ પાણી મળી રહીયુ છે તો બીજી તરફ હાલમાં ચોમાસા…
-
જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખશ્રીનો અગતરાઈ જિલ્લા પંચાયત સીટનો પ્રવાસ
આગામી સમયમાં યોજનાર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ચૂંટણીના અનુસંધાને આજરોજ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા ની અગતરાઈ જિલ્લા પંચાયત સીટના પ્રવાસે…
-
કેશોદ પોલીસ સ્ટેશન તેમજ પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર કેશોદ દ્રારા સુખદ સમાધાન કરાવવામાં આવ્યું
જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી સી. જી. સોજીત્રા તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી શ્રી બી.ડી. ભાડ તથા…
-
કેશોદમાં ભગવાન જગન્નાથ ની ભવ્ય રથયાત્રા મુખ્ય માર્ગો પર નીકળી ત્યારે જય જગન્નાથ ના નાદ્ સાથે કેશોદની શેરીઓ ગૂંજતા ભક્તિમય વાતાવરણ સર્જાયું…
કેશોદ શહેરમાં હિન્દુ યુવા સંગઠન ની આગેવાની હેઠળ ભગવાન જગન્નાથ ની રથયાત્રા કાઢવામાં આવી હતી. કેશોદના ડીપી રોડ પર ગણેશ…
-
કેશોદ ના અજાબ ગામે ગ્રામ પંચાયત સંચાલિત હાઈસ્કૂલ માં ભવ્ય શાળા પ્રવેશોત્સવ નું કરવામાં આવ્યું આયોજન
કેશોદ ના અજાબ ગામે સરકારી હાઈસ્કૂલ અને પ્રાથમિક કન્યા/કુમાર શાળા ના સંયોજન માં કેશોદ પ્રાંત અધિકારી શ્રી મામલતદાર શ્રી જીલ્લા…
-
કેશોદમાં પુસ્તક વિમોચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો
કેશોદના વ્રજવાડી પાર્ટી પ્લોટ ખાતે પ્રકાશન ક્ષેત્રે એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહાનુભવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી…
-
કેશોદના શેરગઢ ગામ ના બે યુવાનો હૈદરાબાદ ખાતે થી આર્મી ની ટ્રેનીંગ પૂર્ણ કરી માદરે વતન આવતા સ્વાગત કરવામાં આવ્યું
કેશોદ તાલુકાના શેરગઢ ગામ ના બે બાવીસ વર્ષીય યુવાનો હૈદરાબાદ ખાતે થી આર્મી ની ટ્રેનીંગ પૂર્ણ કરી વતન પરત આવતા…
-
કેશોદ તાલુકાના શેરગઢના કૃષ્ણનગર ખાતે શ્રી નિલકંઠ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ રંગેચંગે સમાપન
કેશોદ ના શેરગઢ ના કૃષ્ણનગર માં ગામ સમસ્ત શ્રી નિલકંઠ મહાદેવ શિવાલય માં નિલકંઠ મહાદેવ નો ગ્રામ જનો દ્વારા ભવ્ય…
-
જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાલાગામ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
નાગરિકોએ પીએમજેવાય કાર્ડ, જાતિ ના દાખલા, રેશનકાર્ડ, પીએમ કિસાન અંતર્ગતની વિવિધ સેવાઓનો એક જ સ્થળે લાભ લીધો : સ્થળ પર…
-
કેશોદમાં કેન્દ્રીય મંત્રી ની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા મુખ્ય માર્ગો પર નીકળી
પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ કરેલા ‘ઓપરેશન સિંદૂર’ના વિજયની કેશોદમાં આન, બાન, શાનથી ઉજવણી કરવા દેશભક્તિના રંગમાં…