KESHOD
કેશોદ જલારામ મંદિરે 328 નેત્ર નિદાન કેમ્પ દ્વારા 23 હાજર ઉપરાંત લોકોને નવી દ્રષ્ટિ અપાવવામાં સહભાગી થયું
કેશોદનાં આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ તથા સાંધાનાં દુઃખાવાનાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રણછોડદાસજી હોસ્પિટલ…
કેશોદમાં 23 મો શ્રી ઉમા સમૂહ ભજન નું આયોજન કરવામાં આવ્યું
કેશોદમાં આંબાવાડી વિસ્તારમાં આવેલા જેઠાલાલ પ્રેમજી પટેલ સમાજ ખાતે પાટીદાર સમાજનું મિલન તથા સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદમાં…
માન.એશ્વર્યા દુબે જી (IAS) દ્વારા લક્ષ્યવેધ ગ્રુપ સંચાલિત નિઃશુલ્ક તાલીમ વર્ગની મુલાકાત લેવામાં આવી.
હાલમાં જ યુ.પી.એસ.સી. ની પરીક્ષા પાસ કરી આઈ.એ.એસ. અધિકારી બનેલ માન.એશ્વર્યા દુબે જી (આઈ.એ.એસ.) કે જેઓ ટ્રેનિંગ માટે હાલ કેશોદ…
ડૉ.સુભાષ મહિલા કોલેજમાં સ્વાલંબી ભારત અભિયાન અંગે વ્યાખ્યાન યોજાયું
ડો.સુભાષ મહિલા આર્ટસ, કોમર્સ એન્ડ હોમસાયન્સ કોલેજમાં સ્વાવલંબી ભારત અભિયાન અંગે વિશેષ વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. આ સ્વાવલંબન ભારત અભિયાન…
આઈસીડીએસ કેશોદ અંતર્ગત પોષણ ઉત્સવ-૨૦૨૪ ઉજવણી કરવામાં આવી તેમજ સ્પર્ધામાં વિજેતા થનારને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા
જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી માર્ગદર્શન હેઠળ કેશોદ તાલુકા માં પોષણ દિવસ ની ઉજવણી…
કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ.મનસુખભાઈ માંડવિયાએ કેશોદ ખાતે વિકાસકાર્યોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કર્યું કેશોદ ધારાસભા મતવિસ્તારમાં રૂપિયા ૬૫૧.૧૯ લાખના ૧૧૦ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું…
કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રીશ્રી ડૉ.મનસુખભાઈ માંડવિયા કેશોદના ટાઉનહોલ ખાતે વિકાસકાર્યો નું લોકાર્પણ – ખાતમુહૂર્ત…
આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે કલા મહાકુંભ સ્પર્ધા 2024-25 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ,ગુજરાત સરકાર તથા કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક…
મેંદરડા ખાતે સર્વ સમાજના લોકો દ્વારા ડે .કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું
મેંદરડા સર્વ સમાજના ભાઈઓ બહેનો દ્વારા મેંદરડા સ્વામિનારાયણ મંદિર થી પ્રાંત કચેરી સુધી મૌન રેલી સ્વરૂપે જઇ અને ડેપ્યુટી કલેક્ટર…
મહાનગરપાલિકા જુનાગઢના ભાડુઆત ગુજરાત કો.ઓપ.મિલ્ક માર્કેટિંગ દ્વારા સમયસર ભાડુ ભરપાઈ ન કરતાં અમુલ પાર્લરની મિલ્કત સીલ કરતું મહાનગરપાલિકા જુનાગઢ
મહાનગરપાલિકા જુનાગઢના અલગ – અલગ ૪ (ચાર) વિસ્તાર આવેલ મ.ન.પાની માલિકીની જમીનના ભાડુંઆત ગુજરાત કો.ઓપ.મિલ્ક માર્કેટિંગ (અમુલ પાર્લર)ને અનેક વખત…
ગુજરાત ડુંગરાળ વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમના તાલીમાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા
રાજય સરકારના કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત તા.…










