KESHOD
જૂનાગઢ જિલ્લાનાં ૨૦ થી ૩૫ વર્ષના રોજગારવાંચ્છુઓ માટે તા.૨૩ ડિસેમ્બરના રોજગાર ભરતી મેળો, ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો જોગ
જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ હોટેલ સરોવર પોર્ટીકો તથા ધ ફર્ન…
રાજયકક્ષા ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં પસંદગી થયેલ અને રદ થયેલ નામની યાદી પ્રસિદ્ધ
ગુજરાત રાજયના રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર, જૂનાગઢ સંચાલીત રાજયકક્ષા ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં…
ડૉ.સુભાષ મહિલા કોલેજ જૂનાગઢ ખાતે ‘દેશ કા પ્રકૃતિ પરિક્ષણ’ અભિયાન શિબિરનું આયોજન
ડૉ.સુભાષ મહિલા કોલેજમાં પ્રકૃતિ પરીક્ષણ કાર્યક્રમનું આયોજન આયુર્વેદ અથવા આયુર્વેદશાસ્ત્રએ ભારતીય ચિકિત્સા પદ્ધતિ છે. આયુ અને શરીરનો સંબંધ શાશ્વત છે.…
સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં પ્રથમ જૂનાગઢ શહેરમાં RDSS સ્કીમ અંતર્ગત LT AB કેબલ નાખવાની કામગીરીનો શુભારંભ
કેન્દ્ર સરકારની RDSS સ્કીમ અંતર્ગત પી.જી.વી.સી.એલમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં હળવા દબાણ (એલ.ટી.) વીજ લાઈનમાં વીજ વાયરની જગ્યાએ એલ.ટી. એરિયલ બંચ…
વિસાવદર તાલુકાનો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪ ડિસેમ્બરના યોજાશે
વિસાવદર તાલુકાનો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪ ડિસેમ્બરના યોજાશે મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે અને તાલુકા કક્ષાના…
જૂનાગઢ આરોગ્ય વિભાગ દ્વારા કોલ્ડવેવમાં નાગરિકોને સાવચેતી માટે માર્ગદર્શીકા
જૂનાગઢ જિલ્લાના નાગરિકો આ શિયાળાની ઋતુમાં બીમારીમાં ઝડપાય તે માટે જિલ્લાનું આરોગ્ય વિભાગ સાર સંભાળ લઈ રહ્યું છે, તે માટે…
ધો. ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓમાં કૌશલ્યલક્ષી અભિગમ કેળવાય એ હેતુથી સ્કિલ કોમ્પિટિશનનું આયોજન
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી જૂનાગઢ પ્રેરિત તેમજ સમગ્ર શિક્ષા જૂનાગઢ આયોજિત વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત જિલ્લા કક્ષાનો કૌશલ્યોત્સવ એટલે કે સ્કિલ કોમ્પિટિશનનું…
જૂનાગઢના સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે રાજ્યકક્ષાનું સિદ્દી ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન કેમ્પનું આયોજન
સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાનું સિદ્દી ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન કેમ્પનું આયોજન કરવામાં આવશે. ગુજરાત સરકારશ્રીના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત…
કેશોદમાં સમ્યક સેવા સમિતિ આયોજીત ડૉ.નાથાલાલ ગોહિલ લિખિત”તથાગત બુધ્ધ અને બૌધ ધમ્મ દર્શન” ગ્રંથ લોકાર્પણ સમારોહ અને સંગોષ્ઠિ સાથે પુસ્તક વિમોચન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું..
ડો.નાથાલાલ ગોહિલ દ્વારા લિખિત‘તથાગત બુધ્ધ અને બૌધ ધમ્મ દર્શન’ પુસ્તકનું વિમોચન પેહલા દીપ પ્રાગટય બાળાઓ દ્વારા બુધ્ધ વંદનાબાદ મહેમાનો આવકાર…
જુનાગઢ શહેરમાં જાગનાથ મંદિર ખાતે ૭૦ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના શહેરી નાગરિકો માટે “આયુષ્યમાન વય વંદના કાર્ડ” માટે કેમ્પ યોજાયો…
મહાનગરપાલિકા,જુનાગઢમાં નોંધાયેલ મિલ્કત ધારકો દ્વારા વર્ષ:૨૦૨૩-૨૪ અથવા વર્ષ:૨૦૨૪-૨૫ના વર્ષનો મિલ્કત વેરો ભરપાઈ કરેલ હોય,તેઓને કચરાની વિના મુલ્યે ૨-નંગ ૧૦ લીટર…







