KESHOD
-
સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે જિલ્લા કક્ષા શાળાકીય વોલીબોલ સ્પર્ધા યોજાઈ
રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર,સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી- જુનાગઢ ગ્રામ્ય દ્વારા…
-
કેશોદ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ ટાઉનહોલનું રાજય સરકારના કેબીનેટ મંત્રી અને પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા ટાઉનહોલનું લોકાર્પણ કરવામાં આવ્યું
ગુજરાત સરકાર ની સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજીત ૫૨૧.૦૪ લાખ રૂપિયાના ખર્ચે ટાઉનહોલ માંગરોળ રોડ પર શરદચોક પાસે…
-
ગુજરાત સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા પર્યાવરણ વિભાગ ગુજરાત સરકારના સહયોગથી પયૉવરણ,વિજ્ઞાન ગેમ્સ કીટ વિતરણ કાર્યક્રમ યોજાશે
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) એ ક્લાઈમેટ ચેન્જ વિભાગ, ગુજરાત સરકારના સહયોગથી. ગુજરાત યુવા વિદ્યાર્થીઓને ક્લાઈમેટ ગેમ ચેન્જર…
-
ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા સમુહ ગાન સ્પર્ધા યોજવામાં આવી
ભારત વિકાસ પરિષદ એક રાષ્ટ્રિય કક્ષા ની ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી સેવાકિય સંસ્થા છે તેમની રાષ્ટ્ર લેવલે 1500 જેટલી શાખાઓ…
-
કેશોદમાં ઘર ઘર તિરંગા અભિયાન હેઠળ મુખ્ય માર્ગો પર તિરંગા યાત્રા કાઢવામાં આવી…
આગામી દિવસો આવનાર સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ગામે ગામ તિરંગા યાત્રાનુ આયોજન કરવામાં આવી રહ્યું છે, કેશોદ શહેરી વિસ્તારમાં તિરંગાયાત્રા યોજાઈ…
-
મેંદરડાના પંચવટી ધામ આશ્રમ દ્વારા વિવિધ ધાર્મિક તેમજ સામાજિક ઉત્થાનની જ્યોતને જલતી રાખતા પૂજ્ય મહંત કીષનાદાસ માતાજી
મેંદરડા અંબાળા રોડ પર મધુવંતી નદીના કિનારે આવેલ અતિ પ્રાચીન કરોળિયા હનુમાનજીનું મંદિર આવેલ છે આ પંચવટી ધામ આશ્રમના મહંત…
-
શ્રી મુક્તાનંદજી બાપુની પ્રેરણાથી ખોરાસા ગીરમાં દેશના જવાનોનું સન્માન અને સર્વ રોગ નિદાન કેમ્પ, જુનાગઢ જિલ્લા ભાજપ મંત્રી શ્રી ચંદુલાલ જે મકવાણા દ્વારા આયોજિત
15 મી ઓગસ્ટ પ્રજાસત્તાક દિવસે દેશના જવાનોનું સન્માન સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ શ્રી મુક્તાનંદજી બાપુ સંચાલિત જય અંબે મલ્ટી…
-
વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ – કેશોદ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.
વિશ્વ સિંહ દિવસની ઉજવણી અને જન જાગૃતિ ફેલાવવાનાં હેતુસર કેશોદ શહેર નાં મુખ્ય માર્ગો પર એક વિશાળ રેલીનું આયોજન કરવામાં…
-
કેશોદના ટીટોડી ગામના ખેડૂત ભરતભાઈ નશિતને રાષ્ટ્રપતિ તરફથી ૧૫ ઓગષ્ટના કાર્યક્રમમાં મળેલું આમંત્રણ
કેશોદ તાલુકાના ટીટોડી ગામના ભરતભાઈ નશિત ને રાષ્ટ્રપતિ તરફથી ૧૫ ઓગષ્ટના કાર્યક્રમમાં નિમંત્રિત મહેમાન થવાનું મળેલું આમંત્રણ છેલ્લા ઘણા વર્ષોથી…
-
કેશોદના માણેકવાડા માલબાપા મંદિરે બીજા સોમવારે ભાવિકોનું ઘોડાપુર, ફરાળ,પ્રસાદ પીરસવામાં આવ્યો,સમસ્ત ગ્રામજનો સેવામાં જોડાયા
કેશોદ પંથકના માણેકવાડા ગામે પૌરાણિક માલબાપાનું મંદિર આવેલું છે અને વર્ષ 1976 ના માલબાપા એ સાક્ષાત દર્શન દીધા હતા ત્યારથી…









