KESHOD
સંત નિરંકારી મિશન દ્વારા કેશોદના અજાબ ગામે રવિવારે રક્તદાન શિબિર અને આધ્યાત્મિક સત્સંગનું આયોજન કરવામાં આવશે
આગામી તારીખ ૪/૮/૨૪ ને રવિવારે કેશોદ તાલુકાના અજાબ ગામે સંત નિરંકારી મિશન દ્વારા શ્રી પટેલ સમાજ ખાતે સવારે 10 થી…
કેશોદ રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું તેમજ આંતર રાષ્ટ્રીય કક્ષાએ ટેબલ ટેનિસ સ્પર્શમાં કેશોદનું ગૌરવ વધારતો રઘુવંશી
કેશોદનાં આંબાવાડી વિસ્તારમાં આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે આજરોજ તેજસ્વી વિદ્યાર્થીઓનાં સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ધોરણ નવ…
કેશોદના આહિર અગ્રણીઓ એ ડીવાયએસપી એસડીએમ ને આવેદનપત્ર આપ્યું,ત્રણેક દિવસથી મઘરવાડા ગામે ચાલતાં વિવાદમાં ન્યાયિક તપાસ કરવા માંગણી કરી
કેશોદના મઘરવાડા ગામે છેલ્લાં ત્રણેક દિવસથી ચાલતાં વિવાદમાં ન્યાયિક તપાસ કરવાની માંગણી સાથે આહિર અગ્રણીઓ સાથે મઘરવાડા ગામનાં રહીશોએ ડીવાયએસપી…
કેશોદમાં બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પ : સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે કેમ્પનું આયોજન; લોકોએ રક્તદાન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી
સૌરાષ્ટ્રના છોટે સરદાર અને ખેડૂતોના મસીહા તેમજ સૌ લોકોના પરમ વંદનીય ગો.વા. વિઠ્ઠલભાઈ રાદડિયાએ તેમનું સમગ્ર જીવન આમ જનતા,ખેડૂતો અને…
કેશોદમાં આવેલ કારગીલ ના શહીદ સ્મારક પાસેના દબાણો દુર કરવા રજુઆત. ભારત કારગિલ વિજય દિવસ ની કરી રહ્યું છે ઉજવણી ત્યારે કેશોદ નગરપાલિકા શહીદ સ્મારક ની શોભા વધારશે ખરી…!
વર્ષ 1999માં થયેલી ભારત-પાકિસ્તાન વચ્ચેની કારગીલ લડાઈમાં જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કોયલાણા ગામના સૈનિક હરેન્દ્રગીરી ગૌસ્વામી માતૃભૂમિની રક્ષા કરતા કરતા…
ઘેડ વિસ્તારમાં પાણી ભરાવાના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવાની દિશામાં ઐતિહાસિક પગલું ભૌગોલિક વિસ્તારનો અભ્યાસ શરુ કરવામાં આવ્યો સર્વેની કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા રુ. ૫ કરોડની ફાળવણી
પાણી ભરાવાની વર્ષો પુરાણી સમસ્યા ઉકેલવા જિલ્લા વહીવટી તંત્રની કવાયત: જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાનું માર્ગદર્શન જૂનાગઢ જિલ્લાના ઘેડ…
કેશોદના રેલ્વે સ્ટેશન થી લાટી પ્લોટ રોડ પરનાં દબાણો દુર કરવા માંગણી…
કેશોદ શહેરમાં આવેલાં રેલ્વે સ્ટેશન ને આધુનિક રેલ્વે સ્ટેશન બનાવવા પુરજોશમાં કામ ચાલી રહ્યું છે ત્યારે મુસાફરો અને વાહનચાલકો ને…
કેશોદ નાં આંબાવાડી વિસ્તાર માં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ, સાંધાનાં દુઃખાવા, હોમિયોપેથી તેમજ ડાયાબિટીસ એમ જુદાજુદા ચાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ નાં સહયોગ થી નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો જલારામ મંદિર નાં ટ્રસ્ટી દીનેશભાઈ કાનાબાર નાં જણાવ્યા મુજબ…
કેશોદ લોહાણા ક્રાંતિ સેના દ્વારા કુલિંગ ધામ લોકાર્પણ તથા ધૂનનો કાર્યક્રમ યોજાયો
કેશોદ લોહાણા સુંદર વાડી માં યોજાયેલ કુલિંગ ધામ જેમાં મૃત શરીરને માઈનસ સાત ડીગ્રી તાપમાનમાં ઘણા દિવસો સુધી સાચવી શકાય…
બાબરા માં આવેલ તાપડીયા આશ્રમ ખાતે પરમ પૂજ્ય ઘનશ્યામદાસ બાપુ ના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો ,ભાવિકો ઉમટયા
બાબરાના તાપડીયા આશ્રમ ખાતે પૂ. મહંત ઘનશ્યામદાસબાપુના સાનિધ્યમાં ગુરુ પૂનમની ઉજવણીમાં ભજન- ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ યોજાયો હતો. આ…










