KESHOD
-
કેશોદમાં વિશ્વ સિંહ દિવસે જુદી જુદી સંસ્થાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી
કેશોદનાં નિલકંઠ મહાદેવ મંદિર પાસેથી વિશ્વ સિંહ દિવસ અંતર્ગત જુદીજુદી સંસ્થાઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી જગમાલભાઈ નંદાણીયા ની આગેવાની…
-
કેશોદ રોટરી ક્લબનાં સ્થાપક હિતેષ ચનિયારા આંતર રાષ્ટ્રીય ફ્રેંડશિપ એક્સચેન્જ અંતર્ગત પેરુ દેશની મુલાકાતે જશે
કેશોદ રોટરી ક્લબનાં સ્થાપક હિતેષ ચનિયારા આંતર રાષ્ટ્રીય ફ્રેંડશિપ એક્સચેન્જ અંતર્ગત પેરુ દેશની મુલાકાતે જશે કેશોદ રોટરી કલબ સ્થાપક પ્રમુખ…
-
કેશોદ તાલુકાના મેસવાણ મુકામે જિલ્લા કક્ષાની ખોખો સ્પર્ધા યોજાઇ
જીલ્લા રમત-ગમત અધિકારીની કચેરી જુનાગઢ દ્વારા આયોજિત SGFI શાળાકીય રમોત્સવ અંતર્ગત જીલ્લા કક્ષાની ખો-ખો સ્પર્ધા આજરોજ શ્રીમતી એસ.એચ.ગાર્ડી વિધાલય મેસવાણ…
-
કેશોદ તાલુકાના અજાબ ગામે ઈફકો અને અજાબ સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે ડ્રોન દ્વારા દવા છંટકાવ ની શરૂઆત કરવામાં આવી.
આજ રોજ અજાબ ગામે ઈફકો અને અજાબ સહકારી મંડળી ના સંયુક્ત ઉપક્રમે ડ્રોન દ્વારા દવાના છંટકાવ ની શરૂઆત કરવામાં આવી.અજાબ…
-
કેશોદ તાલુકાના અજાબ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ખાતે વિશ્વ સિંહ દિવસની ઊજવણિ કરવામાં આવી
શ્રી ગ્રામ પંચાયત કચેરી અજાબ સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ખાતે આજરોજ ૧૦ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ ઉત્સાહભેર ખાતે વિશ્વ સિંહ…
-
કેશોદ તાલુકાના મેસવાણ ગામે આવેલ શ્રીમતી એસ એચ ગાર્ડી વિદ્યાલય ખાતે વિશ્વ સિંહ દિવસની ઊજવણિ કરવામાં આવી
આજરોજ શ્રીમતી એસ એચ ગાર્ડી વિદ્યાલય મેસવાણ મુકામે જિલ્લા કક્ષાની ખો ખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં ૬૫ જેટલી ટીમ…
-
કેશોદના શેરગઢ અજાબ ના સીમાડે નાગબાઈ માતાજીના મંદિરે પદયાત્રી નુ સન્માન કરાયું
કેશોદ નજીક આવેલા અજાબ અને શેરગઢ ગામનાં સીમાડે આવેલ જાગૃત આઈ નાગબાઈ માતાજીના મંદિરે આસપાસના રહીશોની અપાર શ્રદ્ધા અને આસ્થા…
-
કેશોદના અજાબ ગામે સંત નિરંકારી મિશન દ્વારા રક્તદાન શિબિર અને આધ્યાત્મિક પ્રવચન કાર્યક્રમ યોજાયો
કેશોદના અજાબ ગામે મિશન દ્વારા રક્તદાન શિબિર અને આધ્યાત્મિક પ્રવચન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રક્ત દાતાઓ એ ઉત્સાહભેર જોડાઈ…
-
કેશોદ પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા સૌ ના હૃદય માં વસેલા માણસુરભાઈ હાદાભાઈ જાદવ ને વિદાય સમારંભ યોજાયો હતો
કેશોદ પોલીસ સ્ટેશન માં હાલ ફરજ બજાવતા માણસુર ભાઈ જાદવ જે જૂનાગઢ ,કેશોદ , માંગરોળ , માળિયા , વિસાવદર ,…
-
કેશોદ નાં આંબાવાડી વિસ્તાર માં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ, સાંધાનાં દુઃખાવા, હોમિયોપેથી તેમજ ડાયાબિટીસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જલારામ મંદિર નાં ટ્રસ્ટી દીનેશભાઈ કાનાબારનાં જણાવ્યા મુજબ કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષ થી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન…









