KESHOD
-
શ્રી શેરગઢ કન્યાશાળા ખાતે ગુરૂપૂર્ણીમાની પુરાતન સંસ્કૃતિ ને જાગૃત કરતી જૂની ગુરૂ આશ્રમ શાળા બનાવી ને ગુરૂપૂર્ણીમાની ઉજવણી કરવામાં આવી
શ્રી શેરગઢ કન્યાશાળા ખાતે ગુરૂપૂર્ણીમાંની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત બાલવાટીકાના નાના નાના બાળકો દ્વારા આપની પુરાતન સંસ્કૃતિઓ જાગૃત…
-
કેશોદ નું સિલોદર ગામ ભારે વરસાદને કારણે બન્યું સંપર્ક વિહોણું…
કેશોદ તાલુકાનાં સિલોદર ગામે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નોરી નદીમાં ઘોડાપુર આવતાં મુખ્ય રોડ પર પાણી ફરી વળતાં સંપર્ક વિહોણું…
-
કેશોદમાં પોપટ,ચકલા નું સદાવત ચલાવતા પક્ષી પ્રેમી : હરસુખભાઈ ડોબરીયા પક્ષીઓ અને હરસુખભાઇ ની અનોખી દોસ્તી ની અનોખી દાસ્તાન
જૂનાગઢના કેશોદ માં રહેતા હરસુખભાઇ ડોબરીયા અને તેના પરિવાર ને પક્ષીઓ સાથે એવી તો દોસ્તી છે કે તેને એક બીજા…
-
સરકારી ગર્લ્સ હાઇસ્કુલ કેશોદ ખાતે ભારત સરકાર નાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા એક પેડ માઁ કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું
સરકારી ગર્લ્સ હાઇસ્કુલ કેશોદ ખાતે ભારત સરકાર નાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા એક પેડ માઁ કે નામ અભિયાન હેઠળ…
-
કેશોદ શહેરની સિધ્ધાર્થ હાઈસ્કુલ ખાતે “સ્કૂલ સેફ્ટી સેમિનારનું” આયોજન
જૂનાગઢ તા.૧૫ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા મામલતદાર કચેરી તથા એન.ડી.આર.એફ ની ટીમ દ્વારા કેશોદ શહેરની સિધ્ધાર્થ હાઈસ્કુલ ખાતે “કોમ્યુનિટી અવેરનેસ” પ્રોગ્રામ અંતર્ગત “સ્કૂલ…
-
કેશોદ તાલુકાની માણેકવાડા પ્રાથમિક શાળા ખાતે સ્કૂલ સેફ્ટી સેમિનારનું આયોજન
જૂનાગઢ તા.૧૨ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા મામલતદાર કચેરી તથા એન.ડી.આર.એફ ની ટીમ દ્વારા કેશોદ તાલુકાના માણેકવાડા પ્રાથમિક શાળા ખાતે કોમ્યુનિટી…
-
કેશોદ જલારામ મંદિરે મેગા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
કેશોદ નાં આંબાવાડી વિસ્તાર માં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ, સાંધાનાં દુઃખાવા, હોમિયોપેથી તેમજ ડાયાબિટીસ એમ જુદાજુદા ચાર કેમ્પનું …
-
સામાજિક વનીકરણ રેન્જ કેશોદ તેમજ ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા વિના મુલ્યે રોપા વિતરણ કરવામાં આવ્યા
ભારત વિકાસ પરિષદ તેમજ વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી તેમજ સામાજિક વનીકરણ રેન્જ કેશોદ આ ત્રણેય સંસ્થાના સંયુક્ત ઉપક્રમે કેશોદ ખાતે…
-
કેશોદ તાલુકાનાં અજાબ ગામે આંગણવાડી ફરતે પાણી ભરાઈ જતાં પરેશાની..
કેશોદ તાલુકાનાં અજાબ ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર ચાર ફરતે પાણી ભરાઈ જતાં વાલીઓ અને બાળકોને આવવા જવામાં પારાવાર મુશ્કેલીઓ…
-
કેશોદમાં રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી ભાજપ સંઘ વિરુદ્ધ કરેલી ટીપ્પણી નો વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ કર્યો…
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરુદ્ધ કરેલી ટીપ્પણી નો વિરોધ…









