KESHOD
અજાબ ગામના સામાન્ય પરિવારમાં જન્મેલા પણ નાનપણથી પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા યુવા પત્રકાર અનિરૂધસિંહ બાબરીયાનો જન્મદિવસ
કેશોદ તાલુકાના અજાબ ગામના વતની અને એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા અને નાનપણથી જ પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા એવા નવ લોહીયા…
કેશોદ એસ.ટી.ડેપો દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છોત્સવ ૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું
સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરવામાં આવી.વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શનમાં ભારત…
યુ કે વી મહીલા આર્ટસ એન્ડ હોમસાયન્સ કોલેજ કેશોદ ખાતે ઇનોવેશન ક્લબ દ્રારા વર્કશોપ યોજાયો
વિદ્યાર્થી આશ્રમ સંચાલિત યુ કે વી મહિલા આટર્સ એન્ડ હોમસાયન્સ કોલેજ કેશોદ માં ઇનોવેશન ક્લબ દ્રારા ત્રણ દિવસના વર્કશોપનું આયોજન…
૨૫ સપ્ટેમ્બર એટલે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ, ફાર્માસિસ્ટ દવામાં જીવ આપે છે ત્યારે દર્દીને સાજા કરી શકાય છે : ફાર્માસિસ્ટ દિપેન અટારા
૨૫ સપ્ટેમ્બર એટલે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ. ફાર્માસિસ્ટ એટલે ડોક્ટર અને દર્દીને જોડતી એક મહત્વની કડી છે. ફાર્માસિસ્ટને હોસ્પિટલનું હૃદય કહેવામાં…
કેશોદ જલારામ મંદિરે 347 મોં નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો 347 નેત્ર નિદાન કેમ્પ દ્વારા 24 હજાર ઉપરાંત દર્દીઓના આંખના સફળ ઓપરેશન
કેશોદના જલારામ મંદિરે આજરોજ નેત્ર નિદાન કેમ્પ મોતિયાના ઓપરેશન માટે ,ડાયાબિટીસ કેમ્પ, બોડી ચેકઅપ કેમ્પ, યોજવામાં આવ્યો હતો આજુબાજુના ગ્રામ્ય…
કેશોદ તાલુકામાં સ્વચ્છોત્સવ અભિયાન હેઠળ વિવિધ જગ્યાઓ પર સ્વચ્છતા જાગૃતિના વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યા
સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ અંતર્ગત સ્વચ્છોત્સવની ઉજવણીના ભાગરૂપે કેશોદ નગરપાલિકા દ્વારા થીમ મુજબ સ્વચ્છતા જાગૃતી બાબતે ડિ.પી. રોડ તથા વેરાવળ…
કેશોદ નગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં સ્વચ્છ વોર્ડ સ્પર્ધાનું આયોજન કરાયુ
સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ અંતર્ગત સ્વચ્છોત્સવની ઉજવણીના ભાગરૂપે કેશોદ નગરપાલિકા દ્વારા થીમ મુજબ નગરપાલિકા વોર્ડના જુદા જુદા વિસ્તારોમાં સ્વચ્છ વોર્ડ…
કેશોદ તાલુકાના શ્રી શેરગઢ કન્યા શાળામાં વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું
શ્રી શેરગઢ કન્યાશાળામાં વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બાળકો અને શિક્ષકો આપણા ટ્રેડિશનલ પોશાકોમાં સુસજ્જ થઈને આવ્યા. શિક્ષકો દ્વારા…
કેશોદના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રાદ્ધ નિમિત્તે મહા આરતી તથા મહા પ્રસાદ રાખવામાં આવેલ
શ્રાદ્ધ માટે પ્રવર્તતી માન્યતાઓ પ્રમાણે, શ્રાદ્ધ એટલે પિતૃઓના આત્માની શાંતિ માટે દાન-ધર્મ કરવાનો અવસર,કાગવાસ એટલે કાગડાને ખીર-પૂરી ખવડાવી પિતૃઓને તર્પણ…
કેશોદમાં મહારક્તદાન નું આયોજન કરવામાં આવ્યું કેશોદ માં સૌપ્રથમ વાર કર્મચારી મંડળ દ્વારા 229 ઉપરાંત બોટલ એકઠું કરવામાં આવ્યું
કેશોદના શરદ ચોકમાં આવેલ લોહાણા મહાજન સુંદર વાડી ખાતે રાજ્યના કર્મચારી સંગઠનો અને મદદગાર પરિવાર દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું…










