KESHOD
-
કેશોદના પ્રાસલી ગામનો યુવાન શહિદ થતાં સમગ્ર પંથક હિબકે ચડ્યું…
કેશોદના પ્રાસલી ગામનો યુવાન ભારતીય સેનામાં ફરજ બજાવતાં હોય આકસ્મિક ઘટના માં મોત નીપજતાં શહિદના મૃતદેહને સવારે માદરે વતન લાવવામાં…
-
સુરત શહેર પોલીસ અને યુનાઇટેડ પાવર લીફ્ટિંગ ફેડરે શન ઓફ ઇન્ડિયા દ્વારા સુરત ખાતે યોજાયેલ નેશનલ પાવર લીફ્ટિંગ સ્પર્ધામાં લોકરક્ષક કાજલબેન દયાતર અનેક મેડલ મેળવ્યા
સુરત શહેર પોલીસ અને યુનાઇટેડ પાવર લીફ્ટિંગ ફેડરે શન ઓફ ઇન્ડિયા દ્વારા સુરત ખાતે યોજાનારી નેશનલ પાવર લીફ્ટિંગ સ્પર્ધામાં ભાગ…
-
નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આજે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના રાષ્ટ્રવ્યાપી શુભારંભ પ્રસંગે કેશોદ તાલુકાના કોયલાણા ગામે આયોજિત કાર્યક્રમમાં ભાઈઓ – બહેનો ઉપસ્થિત રહ્યા હતા
કેશોદ તાલુકા કોયલાણા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન કેશોદ – ૮૮ વિધાનસભા સીટ ના ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમ સાહેબ કેશોદ…
-
ખેડૂતોના હૈયા પર શું વિતતી હશે! કેશોદમાં કડાકા-ભડાકા સાથે ભારે વરસાદથી ખેતીના પાકને મોટું નુકશાન થવાનો અંદાજ
અચાનક વાતાવરણમાં પલ્ટો આવતાં અંદાજે જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો હોય હાલ તુવેર ના પાકમાં ફુલ બેસેલ હોય અને ફાલ…
-
કેશોદના અજાબ – શેરગઢ નાગલધામ ખાતે મહિયા ક્ષત્રિય સમાજનું સ્નેહ મિલન યોજાયું
નાગલધામ ખાતે આજરોજ સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા એક સ્નેહ મિલન યોજાયું હતું જેમાં સમાજમાં શૈક્ષણિક પ્રવૃત્તિનો વ્યાપ વધારવો અને સામાજિક ઉત્થાનથી…
-
કેશોદના અજાબ – શેરગઢના સિમાળે શ્રી કેશવ કલીમલહારી બાપુની 41મી પુણ્યતિથીની ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સાથે ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી
પૂજ્ય શ્રી કેશવ કલિમલહારી બાપુ વિષે જણાવીએ તો પૂજ્ય બાપુ આઝાદી પછી અહી પધાર્યા હતા જેમની કોઈ ચોક્કસ શાલ નથી,સૌ…
-
કેશોદના અજાબ ગામે બાપા સીતારામ બાપની મઢુલી ખાતે પુણ્યતિથિ નિમિત્તે રામધુનનું આયોજન કરવામાં આવ્યું
કેશોદ તાલુકાના અજાબ ગામે મેઈન રોડ પર આવેલ શ્રી કેશવ કલીમલહારી બાપુની મઢુલી ખાતે પુજ્ય શ્રી કલીમલહારી બાપુની ૪૧મી પુણ્યતિથી…
-
કેશોદ પોલીસને મળી મહત્વની સફળતા મેટાડોરમાં ખચોખચ ભરેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા સાહેબ, તથા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબની સુચના અનુસાર તથા નાયબ પોલીસ અધિક્ષક બી.સી.ઠક્કર સાહેબના…
-
કેશોદ ખાતે જલારામ જયંતિ નિમિતે જલારામ મંદિર દ્વારા ભવ્ય બાઇક રેલી, દાંડિયા રાસ, શોભાયાત્રા તેમજ અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું
જલારામ બાપા ની 224 મી જન્મ જયંતી સમગ્ર ગુજરાત માં ઊજવવામાં આવી રહી છે અને બાપા ના વિચારો પ્રમાણે ઠેર…
-
કેશોદના શહેરીજનો ની પોરબંદર મત વિસ્તારના સાંસદ પાસે નવા વષૅની માંગણી, ટોલ ટેક્સમાંથી કેશોદને મુક્ત કરો અને રેલ્વે અન્ડર બીઝનું કામ વહેલું પુણૅ કરાવો
પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક પાસે કેશોદ વાસીઓ નવા વર્ષમાં કોઈ નવી માંગણી ની કે નવા કામની કોઈ માંગ નથી પરંતુ…